SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ उत्तराध्ययनसूत्रे अत्र दृष्टान्तः प्रदयते श्रावस्तीनगया रिपुमर्दननाम्नो राज्ञः पुत्रोधारिणीदेव्या अङ्गजातः स्कन्दकनामकः कुमार आसीत् । अस्य भगिनी पुरन्दरयशा नाम्नी । सा कुम्भकारकटकनामके पुरे दण्डकिनाम्ने नृपतये पित्रा प्रदत्ता । तस्य दण्डकिभूपस्य पुरोहितः पालकनामा ब्राह्मणो मिथ्यादृष्टिरासीत् । ___ एकदा मुनिसुव्रतस्वामी विंशतितमस्तीर्थंकरः श्रावस्तीनगया समवस्तः, तस्य देशनां श्रुत्वा स्कन्दककुमारः श्रावको जातः । एकदा कदाचिदसौ पालकपुरोहितः श्रावस्तीनगर्यामागतः। स राजसभायामाहतसिद्धान्तं खण्डयितुं प्रवृत्तः तदा दृष्टान्त-श्रावस्ती नगरी में रिपुमर्दन नाम का एक राजा राज्य करता था। उसकी धर्मपत्नी का नाम धारिणी था।धारिणीदेवी से राजा के एक कुमार का जन्म हुवा, जिसका नाम स्कन्दक था। स्कन्दक के एक बहिन भी थी। उसका नाम पुरन्दरयशा था। कुंभकारकटक नाम के पुर में दण्डकी नामक राजा के साथ उसका विवाह हुवा था । दण्डकी राजा का एक ब्राह्मण पुरोहित था। इसका नाम पालक था। यह मिथ्यादृष्टि था। एक समय की बात है कि वे बीसवें तीर्थङ्कर श्री मुनिसुव्रतस्वामी श्रावस्ती नगरी में पधारे । उनकी देशना को सुनकर स्कन्दककुमार ने श्रावकधर्म अंगीकार किया। किसी समय पालक पुरोहित श्रावस्ती नगरी में आया। राजसभा में बैठकर उसने जैनसिद्धान्त को खण्डन करने वाली वात प्रारंभ की। जब वह बोल चुका तय उसकी बात को દષ્ટાંત–શ્રાવસ્તી નગરીમાં રીપુદમન નામને એક રાજા રાજ્ય કરતે હતું. તેને ધારિણી નામની એક રાણી હતી. ધારિણદેવીથી રાજાને એક કુમારને જન્મ થયે, જેનું નામ સ્કંદક હતું, &દકને એક બહેન પણ હતી. તેનું નામ પુરંદરયશા હતું. કુંભકારકટક નામના નગરના દંડકી નામના રાજાની સાથે તેને વિવાહ કરવામાં આવેલ હતું. દંડકી રાજાને એક બ્રાહ્મણ પુરોહિત હતે. તેનું નામ પાલક હતું. તે મિથ્યાદિષ્ટી હતે. આ એક સમયની વાત છે કે જ્યારે વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને સ્કંદકકુમારે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. કેટલેક વખતે પાલકપુરેશહિત શ્રાવસ્તી નગરીમાં આવ્યા. રાજસભામાં બેસીને જૈન સિદ્ધાંતનું ખંડન કરવાવાળી વાતની શરૂઆત કરી. જ્યારે તેણે વાત પુરી કરી ત્યારે તે વાત સાંભળીને ત્યાં બેઠેલા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy