SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. २० नैषेधिकीपरीषहजयः आसन् । तत्र सेनापतिः कानने भ्राम्यमाणमाचार्य ब्रवीति-भगवन् ! सन्त्यत्र बहूनि शिबिकादीनि यानानि, यदत्र रोचते भवद्भथस्तत्रारुह्य गम्यताम् । आचार्येणो. क्तम्-यानेन गमनं नास्माकं कल्पते, इत्युक्त्वा तेन 'सर्वोऽयं देवमपञ्च' इति विज्ञा. तम् । राजसैनिके गते सति स आचार्यः शिष्यान् पृच्छति-किमिदानी कर्तव्यम् । शिष्या आहुः-आर्येण यदनुष्ठेयं, तदेवास्माभिरपि कर्तव्यम्, आचार्यः पादपोपगमनार्थ प्रतिज्ञातवान् , तदनु तदीयशिष्या अपि पादपोपगमनार्थ संस्तारकं कृतवन्तः। सर्वैः समाधिभावेन कालं कृत्वाऽऽत्मनः कल्याणं साधितम् । एवमन्यैरपि मुनिभिश्चर्यापरीषहः सोढव्यः ॥ १९ ॥ उस में अनेक पालकियां को वहन करते हुए मनुष्य चले जा रहे हैं। यह सब दृश्य आचार्य महाराज के देखने में आ रहा था। इसी समय एक सेनापति ने अटवी में भ्रमण करते हुए आचार्य महाराज से कहा हे भदन्त! यहां बहुत से पालकियां आदि वाहन हैं आप जिन्हें पसंद करें उनपर चढकर चलें। आचार्यश्रीने सेनापति की बात सुनकर कहा कियान पर चढकर चलना यह हमारे कल्प से बाहर है । तथा साथ २ में आचार्यमहाराज ने यह भी जान लिया कि यह सब दैवी माया है। सेनापति के चले जाने पर फिर आचार्य महाराज ने शिष्यों से पूछा कि कहो इस समय क्या करना चाहिये । शिष्यों ने कहा जो आपको करना रुचे वही हमें मंजूर है । शिष्यों की बात सुनकर आचार्य महाराजने पादपोपगमन धारण करने की विचारणा करली। शिष्यों ने भी ऐसा ही किया। सबने वहाँ समाधिभाव से संपन्न होकर पण्डितमरण किया, ઉપાડીને મનુષ્ય ચાલી રહ્યા છે આ સઘળું દષ્ય આચાર્ય મહારાજના જોવામાં આવી રહ્યું હતું. એવામાં એક સેનાપતિએ જંગલમાં વિચરી રહેલા આચાર્ય મહારાજને કહ્યું, ભદંત! અહિં ઘણી પાલખીઓ વિગેરે વાહન છે, આપ જેને પસંદ કરો તેમાં બેસીને ચાલે. આચાર્ય સેનાપતિની વાત સાંભળીને કહ્યું કે, પાલખીમાં બેસીને વિચરવું તે અમારા કલ્પની બહાર છે. સાથે સાથે આચાર્ય મહારાજે એ પણ જાણી લીધું કે આ સઘળી દેવી માયા છે. સેનાપતિના ચાલી ગયા પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછયું કે, કહે ! આવે વખતે હવે શું કરવું જોઈએ? શિષ્યોએ કહ્યું કે, આપને જે કરવું છે તે અમને મંજુર છે. શિષ્યની વાત સાંભળીને આચાર્ય મહારાજે પાદપપગમન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. શિષ્યો એ પણ એમજ કર્યું. પરિણામે સઘળા ત્યાં સમાધી ભાવથી સંપન્ન બની પંડિત મરણ પામ્યા અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy