SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० १७ स्त्रीपरीषहजये लावण्यपूरमुनेः परीषहाः ४०३ भगिनि ! इदमब्रह्मचर्य महापुरुषैरनाचरितं, जन्मजरामरणदायकं कातरपुरुषसेवितं प्रमादबहुलं तपःसंयमविघ्नभूतमधर्मद्वारम् , पङ्कपनकपाशजालतुल्यम् । अस्य खल अब्रह्मचर्यस्य फलविपाकोनरकनिगोदाधनन्तदुखरूपो महादारुणः, पल्योपमसागरोपमकालेनाप्यमुच्यमानाऽशातवेदनारूपः, तस्माद् विरम्यतामस्मात्पापाचरणात्, फिर अपनी अमृततुल्य वाणी से समझाना प्रारंभ किया । कहा-हे देवानुप्रिये ! तुम क्या करने के लिये उद्यत हो रही हो । तुम्हें क्या मालूम नहीं है कि कुशीलसेवन का मार्ग महापुरुषों से अनाचरित है। इस में ऐसा कोई भी लाभ नहीं है जो आत्मा को हितकारक हो। इस से जन्म जरा एवं मरण व कष्टों को भोगने के सिवाय कुछ नहीं मिलता है । ब्रह्मचर्य में जो कायर हैं वे ही इसमें आनंद मानते हैं। ये विषयभोग प्रमादबहुल एवं तप तथा संयम के पालन में प्रबल अन्तरायस्वरूप हैं। अधर्म के प्रधान मार्ग हैं। यह कुशीलसेवन पंक - कीचड, पनक-काई तथा जाल के समान है। अर्थात् इसमें मनुष्य गड़ जाता है, फिसल जाता है, और बंध जाता है। इस अब्रह्मचर्य सेवन का फल जीवों को नरक निगोद के अनंत दारुण दुःखों के भोगने के रूप में प्राप्त होता है। इसके सेवन के फलस्वरूप अशातवेदनाएँ पल्योपम सागरोपम तक भोगनी पडती हैं, इस लिये इस पापाचरण से विरक्त होने में ही આરંભ કર્યો, અને કહ્યું ! હે દેવાનુપ્રિયે! તું શું કરવા માટે પ્રવૃત્ત બની છે? તને શું ખબર નથી કે, કુશીલ સેવનને માર્ગ મહાપુરૂષે આચરવા ગ્ય નથી. તેમાં કેઈ એ લાભ નથી જે આત્માને હિતકારક હોય, એનાથી જન્મ, જરા અને મરણનાં દુઃખે ભેગવવા સીવાય બીજું કાંઈ મળતું નથી. બ્રહ્મચયમાં જે કાયર હોય છે તેજ આમાં આનંદ માને છે. આ વિષયોગ પ્રમાદ તય તથા સંયમના પાલનમાં પ્રબળ અંતરાય સ્વરૂપ છે. અધર્મને પ્રધાન માર્ગ છે, આ કુશીલ સેવન કિચડ, ખાઈ, તથા જાળ સમાન છે. અર્થાત્ મનુષ્ય તેમાં ગબડી જાય છે, ફસાઈ જાય છે, બંધાઈ જાય છે. આ અબ્રહ્મચર્ય સેવનનું ફળ છને નરક નિગેદના અનંત દારૂણ દુઃખોને ભેગવવાના રૂપમાં પ્રાપ્ત થાય છે. આના સેવનના ફળ સ્વરૂપ આશાતવેદનાઓ પલ્યોપમ સાગરોપમ સુધી ભેગવવી પડે છે. માટે આ પાપાચરણથી વિરકત થવામાં જ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy