SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० उत्तराध्ययसूत्रे ममत्वे मूलत एवोच्छेदिते पश्चाद् देहादिभ्योऽपि भिन्नमात्मानं पश्यन् सर्वथा तेष्वनासक्तो भवति ॥ ४ ॥ बलभावनायां बलं द्विविधं - शरीरं, मानसं च । तत्र शारीरमपि बलं जिनकल्पप्रतिपत्तियोग्यस्य शेषजनातिशायिकं स्यात्, तपः प्रभृतिभिः शुष्यमाणस्य यद्यपि शारीरं बलं तादृशं न भवति तथापि स्वात्मा धृतिबलेन तथा भावयितव्यो यथा महद्भिरपि परीषहोपसर्गैर्नबाध्यते । आभिः पञ्चभिर्भावनाभिर्भावितात्मा जिनकल्पादि प्रतिपित्सुर्गच्छे प्रतिसाहारादिपरिकर्म प्रथममेव करोति । आहारादावन्यसाध्व पेक्षयाऽन्तप्रान्तादिबाह्य में ममत्व मूलतः उसका उच्छेदित हो जाता है तब अन्य देहादि पदार्थो से भिन्न स्व आत्मा को जानता हुआ वह उन में सर्वथा अनासक्त ही रहता है । उनमें आसक्त नहीं होता । बलभावना में बल दो प्रकार है एक शरीर संबंधी और दुसरा मनसंबंधी । जो साधु जिनकल्प की प्रतिपत्ति के योग्य होता है उसका शारीरिक बल भी यद्यपि साधारणजन की अपेक्षा अतिशय विशिष्ट होता है परन्तु तपश्चर्या आदि के कारण उनका शरीर जब कृश हो जाता है तब वह वैसा नहीं रहता है तौ भी उनकी आत्मा धृतिबल द्वारा इतनी अधिक भावित रहती है कि जिसकी वजह से वे अधिक से अधिक परीषह और उपसर्गों से आक्रान्त होने पर भी अपने कर्तव्यमार्ग से जरा भी विचलित नहीं होते । इन पांच भावनाओं से भावितात्मा जिनकल्पादिक को ग्रहण करने की इच्छा से गच्छ में रहता हुआ आहारादि परिकर्म को सब મુલતઃ નાશ પામે છે ત્યારે બીજા દેહાદિ પદાર્થીથી ભિન્ન પેાતાના આત્માને જાણીને તેમાં સર્વથા અનાસક્ત જ રહે છે. એમાં આસક્ત મનતા નથી. મળભાવનામાં મળ એ પ્રકારનાં છે. એક શરીર સખંધી અને ખીજું મન સંબંધી. જે સાધુ જીનકલ્પની પ્રતિપત્તિને ચાગ્ય હાય છે તેનુ શારીરિક મળ જો કે, સાધારણ જનની અપેક્ષા અતિશય ખલવાન હેાય છે. પરંતુ તપશ્ચર્યાં આદિના કારણથી તેનુ શરીર જ્યારે કૃષ બને છે ત્યારે તે તેવા રહેતા નથી. તા પણ તેની આત્મા ધૃતિમળ દ્વારા એટલી અધિક ભાવિત રહે છે કે, જેનાથી તે અધિકથી અધિક પરીષહ અને ઉપસોથી આક્રાંત થતા હોવા છતાં પણ પાતાના બ્યમાગથી જરા પણ ચલિત થતા નથી. પણ આ પાંચ ભાવનાઓથી ભાવિતાત્મા જીનકલ્પાદિકને ગ્રહેણુ કરવાની ઈચ્છાથી ગચ્છમાં રહીને આહારાદિ પરિકમને બધાથી પહેલાં કરી લે છે, આહારાદિમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy