SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ उत्तराध्ययनसूत्रे ___ उद्यानस्थं तु नीचप्रदेशवर्तित्वाद् द्वितीययामे प्रबलतरं शीतं बाधते स्म, तदा सोऽपि पूर्वोक्तमुनिवन्निश्चलेन मनसा शीतवेदनां सहमानः समाधिभावेन द्वितीययामे कालगतोऽभवत् । एवमुद्यानसमीपसंस्थितस्तु तृतीययामे, एवं नगरासन्नस्तुउनका आत्मिकबल भी अधिकर विकसित होता जाता था। जिस प्रकार कोई उत्तम वीर रणाङ्गण में वैरी का सामना करता है, उसी प्रकार ये भी उस शीत का डटकर सामना कर रहे थे। सद्भावना में जरा सी भी शिथिलता इन्हों ने नहीं आने दी। साम्हना करते २ ही वे मुनि समाधिभाव से कालधर्म को पाये १ ।। ____ जो मुनिराज उद्यान में ठहरे हुए थे उन्हें शीत की वेदना ने द्वितीयप्रहर में सताया। जिस प्रकार प्रथम मुनिराज ने शीत की वेदना सहन करने में निश्चलता धारण की, उसी प्रकार इन्हों ने भी उसके सहन करने में निश्चलता धारण की। अन्त में समाधिभाव से ये भी कालधर्म पा गये २। ___ जो मुनिराज उद्यान के समीप ठहरे हुए थे, उन्हें शीत की वेदना रात्रि के तृतीय प्रहर में सताने लगी, और नगर के पास ठहरे हुए मुनिराज को शीत वेदना ने रात्रि के चतुर्थ प्रहर में सताना शुरू किया। इस प्रकार ये दोनों मुनिराज भी शीतपरीषह को जीतते २ ही समाधिभाव से अन्त में कालधर्म को प्राप्त हुए ४। ये चारों के चारों ही अनुत्तर બળ પણ અધિક રૂપથી વિકસતું જતું હતું. જે રીતે કેઈ ઉત્તમ વીર રણાંગણમાં રીનો સામનો કરે છે તેવા પ્રકારે મુનિ પણ ઠંડીને એવી જ રીતે સામનો કરી રહ્યા હતા. સદૂભાવનામાં જરા પણ શિથીલતા તેમણે આવવા ન દીધી. સામને કરતાં કરતાં તે મુનિ સમાધિ ભાવથી કાળધર્મ પામ્યા. જે મુનિ બગીચામાં રહ્યા હતા. તેમને ઠંડીની વેદના બીજા પ્રહરમાં થઈ. જે પ્રકારે પ્રથમ મુનિરાજે ઠંડીની વેદના સહન કરવામાં અડગતા ધારણ કરી તેવી જ રીતે આમણે પણ અડગતા દાખવી અને છેવટે સમાધીભાવથી કાળધર્મ પામ્યા. જે મુનિરાજ બગીચાની બહાર રોકાયા હતા તેમને ઠંડીની વેદના રાત્રીના ત્રીજા પહોરમાં થવા લાગી અને નગરની પાસે રોકાયેલા મુનિરાજને ઠંડીની વેદના ચોથા પહોરે સતાવવા લાગી. આ પ્રકારે આ બને મુનિરાજ પણ ઠંડીના પરીષહને જીતતાં જીતતાં સમાધી ભાવથી અંતે કાળધમને પામ્યા. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy