SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ५-६ शीतपरीषहजयः २९९ पूर्वदृष्टं गोकुलम् । तदा तद्वचनेन सर्वैरपि साधुभितिगोकुलाभावैस्तत्र काचिद्देव शक्तिर्विदिता । सर्वैस्तत्पिण्डभोजनस्य प्रायश्चित्तं कृतम् । ततस्तत्रागत्य तेन देवेन संसारावस्थायां तातं स्वगुरुं मुक्त्वा सर्वे साधवो वन्दिताः। किं कारणं त्वया नायं वन्दितः ? एवमाचार्येण पृष्टोऽसौ सर्व स्ववृत्तान्तं सचित्तजलपानार्थ पितुः प्रेरणं च सर्वेषां साधूनां पुरस्ताद् कथयित्वा देवलोकं गतः। एवमन्यैरपि मुनिभिस्तृषापरीषहः सोढव्यः ॥५॥ क्षुधापिपासापरीषहसहनेन कृशशरीरस्य साधोः शीतकाले शीतमपि बहु बाधते, इति शीतपरीषहजय पाहगोकुल नहीं है । वह शीघ्र ही पीछे वहां से वापिस लौटा और अपने आचार्य के पास आकर इस बात को कहा कि अब तो वहां पर कोई गोकुल नहीं है । साधुओं ने जब यह बात सुनी तो उन्हों ने यह निश्चित किया कि अवश्य इस में कोई देव की माया थी। सब ने मिलकर इसका प्रायश्चित्त लिया, क्यों, कि इन सब ने वहां से पहिले तक्रादि को ग्रहण किया था। बाद में देव ने आकर अपने संसार अवस्था के पिता-धनमित्र मुनि को छोड़कर बाकी के समस्त साधुओं को वंदना की। आचार्य ने पूछा धनमित्र मुनि को वंदन क्यों नहीं किया? तब उस देव ने समस्त पहिले का वृत्तान्त जो धनमित्र मुनि ने सचित्त जल को पीने के लिये अपने शिष्य धनप्रिय को मुनि की अवस्था में कहा था आचार्य के समक्ष कह दिया। कह कर फिर यह स्वर्ग को वापिस चला गया। इसी प्रकार अन्य मुनियों को भी तृषापरीषह का विजय करना चाहिये ॥५॥ નથી. તે એજ વખતે પાછા ફર્યા અને પિતાના આચાર્યની પાસે આવીને કહ્યું કે, ત્યાં તે કઈ ગોકુળ નથી. સાધુઓએ જ્યારે આ વાત સાંભળી તે તેઓએ એવું નકકી કર્યું કે, અવશ્ય આમાં કેઈ દેવની માયા હતી, સહુએ મળીને તેનું પ્રાયશ્ચિત્ત લીધું. કારણ કે, તે સહુએ ત્યાંથી છાસ આદિ વસ્તુ ગ્રહણ કરેલ હતી. બાદમાં દેવે આવીને પોતાના સંસાર અવસ્થાના પિતા ધનમિત્ર મુનીને છેડીને બાકીના સમસ્ત સાધુઓને વંદના કરી, આચાર્યો પૂછ્યું કે, ધનમિત્ર મનિને વંદના કેમ ન કરી? ત્યારે તે દેવે પહેલાને સમસ્ત વૃત્તાંત જે ધનમિત્ર:મુનિયે સચિત્ત પાણી પીવા માટે પોતાના શિષ્યને મુનિ અવસ્થામાં કહ્યું હતું તે આચાર્ય સમક્ષ કહી દીધું. આ કહીને તે પોતાના મુળધામ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રકારે અ યમુનિયેએ પણ તૃષાપરીષહને વિજય કરે જોઈએ. આપ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy