SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ३ क्षुधापरीषहजये दृढवीर्यदृष्टान्तः २८१ अत्र क्षुधापरीषहविजये दृष्टान्तः प्रदर्श्यते आसीदुज्जयिन्यां गजभित्रनामा श्रेष्ठी । तस्य दृढवीर्यनामकः पुत्रोऽभवत् । एकदा गजमित्रश्रेष्ठिनो भार्या मृता । ततः संसारासारतां विज्ञाय संजातवैराग्योsaौ दृढवीर्यपुत्रेण सह प्रब्रजितः । स च गजमित्रमुनिः स्व शिष्येण दृढवीर्येण सह ग्रामानुग्रामं विचरंस्तत्र तत्र धर्मदेशनां कुर्वन् संयमेन तपसाऽऽत्मानं भावयन् विहरति । स चैकदा विहारं कुर्वन् विस्मृतमार्गः सन् महारण्यं प्रविष्टः । तत्र कवचिन्मृगाणां यूथा इतस्ततो धावन्ति । काचिज्जम्बुकाः स्वपरिवारैः सह शब्दायन्ते । क्वचिद् व्याघ्रा उत्प्लवन्ति । क्वचित् सिंहा गर्जन्ति, येषां नादानुपश्रुत्य क्षुधापरीषद के विजय करने में दृष्टांत इस प्रकार है- उज्जैनी नगरी में गजमित्र नामका एक सेठ रहता था। उसका एक पुत्र था जिसका नाम दृढवीर्य था । एक समय की बात है कि सेठ की पत्नी का देहान्त हो गया। इससे सेठ को संसार, शरीर एवं भोगों से विरक्ति आगई और अपने पुत्र के साथ उन्होंने दीक्षा धारण करली | साधुचर्या की विधि के अनुसार सशिष्य वे विहार करने लगे । वे जनता को धर्म के उपदेश से वासित करते और संयम एवं तप से अपनी आत्मा को भावित करते हुए ग्रामानुग्राम विचरते थे । एक समय की बात है कि ये विहार में मार्ग भूल गये और भयंकर किसी अटवी में जा पहुँचे। वहां पहुँच कर ये देखते क्या हैं कि कहीं पर इधर उधर मृगों का झुण्ड दौड रहा है, कहीं पर श्रृंगाल फिक्कार कर रहे हैं ક્ષુધા પરિષદ્ધને જીતવાની ઉપર દૃષ્ટાંત આ પ્રકારે છે— ઉજ્જૈની નગરીમાં ગજમિત્ર નામના એક શેઠ રહેતા હતા. તેને એક પુત્ર હતા તેનુ નામ દૃઢવી હતુ. એક સમયની વાત છે કે, શેઠની પત્નીને દેહાંત થઈ ગયા તેથી શેઠને સ ંસાર શરીર અને ભેગાથી વિરકત આવી ગઈ અને પેાતાના પુત્રની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુ ચર્ચાની વિધી અનુસાર સશિષ્ય તેઓ વિહાર કરવા લાગ્યા. તે જનતાને ધર્મના ઉપદેશ આપતાં આપતાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ગ્રામનુ ગ્રામ વિચરવા લાગ્યા. એક સમયની વાત છે કે વિહારમાં એ મુનિરાજ મા ભૂલી ગયા અને ભયંકર જગલમાં જઈ પહેોંચ્યા. ત્યાં પહોંચતાં તેમણે એવું જોયુ કે, જ્યાં ત્યાં મૃગોનાં ટાળાં દોડી રહ્યાં છે, કચાંક શિયાળયાં લાળી કરી રહ્યાં છે, વાઘ ઘુમી રહ્યા છે, સિંહ ગર્જી રહ્યા છે, કયાંક સિંહુગનના ભયથી उ० ३६ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy