________________
૧૭
પ્રધાનાચાર્ય શ્રી તથા પ્રચાર મંત્રીશ્રી તથા અનેક અનુભવી મહાનુભાવાએ પેાતાની પસંદગીની મહાર છાપ આપી છે એને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવર્સીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ. એ. એ પેાતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે કે તે શાસ્રોધ્ધાર કમિટીના કામને આ સમેલન તથા કોન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પતિની અને નાણાંની-પેાતાની પાસેના કુંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રસંશાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કાન્સ પેાતાની ફરજ માને છે અને જે કાંઇ ત્રુટી હેાય તે ૫' ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાંનિધ્યમાં જઈ. બતાવીને સુધારવા પ્રયત્ન કરવા. આમને ટલ્લે ચઢાવવા જેવું કોઇપણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
(સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
સ્વતંત્રવિચારક અને નિડર લેખક જૈનસિદ્ધાંત ના તંત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
X
શ્રી સ્થાનકવાસી શાસ્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં ખેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રેા તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠશ્રી દામેાદરદાસ સાથે પત્રવ્યવહાર ચાલેલે. ત્યારે શેઠશ્રી દામેાદરદાસભાઈએ તેમનાં એક પત્રમાં મને લખેલું કે—
66
આપણા સૂત્રેાના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સંસ્કૃત તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કાઈ વિશેષ વિદ્વાન મુનિ જાવામાં આવતા નથી. લાંખી તપાસને અંતે મેં મુનિશ્રી ઘાસીલાલજી મને પસ કરેલા છે. 2
શેઠ શ્રી દામાદરદાસભાઇ પોતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે। તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચન લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસદગી થા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧