SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २४० उत्तराध्ययनसूत्रे मोदनं सूचितम, दुष्टपक्षे तु प्राणघातानुमोदनं बोध्यम् । सुनिष्ठितमित्यनेन षट्काय हिंसानुमोदनं सूचितम् । सुलष्टमित्यत्रापि तथैव बोध्यम् । 'सावद्यं वर्जयेत्' इत्यनेन उक्तमेव भाषणं निरवद्यं चेत् तत्र न प्रतिषेध इति ध्वन्यते, तथा च पक्षद्वयमनया गाथया गम्यते । तत्र सावद्यपक्षो व्याख्यातः, पद से सूत्रकार का यह अभिप्राय है कि जब साधु 'सुमृतं' इस पद का खुश होकर प्रयोग करता है और वह प्रयोग यदि उसका पारदादिक धातुओं के मारण करने के पक्ष में होता है तो उस समय उसे पृथिवी कायादिक एकेन्द्रिय जीव की हिंसा करने की अनुमोदना का समर्थक माना जाता है । जब यही प्रयोग साधु की ओर से किसी दुष्ट के पक्ष में किया गया होता है तो वह प्राणघात का अनुमोदक माना जाता है। 'सुनिष्ठितम्' इस पद से सूत्रकार यह सूचित करते हैं कि जब साधु 'यह अन्नादिक सामग्री सरस तैयार हुई है' इस प्रकार का प्रयोग करता है तो उसे अन्नादिक सामग्री की तैयारी में जो पटुकाय के जीवों की विराधना हुई है उसकी अनुमोदना करने का दोष लगता है । इसी तरह 'सुलष्टम् ' इस पद के उच्चारण करने में भी इसी दोष का भागी होना पडता है । ' सावधं वर्जयेत्' इस प्रकार के कथन का यह अभिप्राय है कि यदि यह सुकृत आदि भाषण निरवद्य होता है तो उस समय साधु को सूत्रहारनो मे अभिप्राय छे है, न्यारे साधु " सुमृतं " या पहने। खुश थ પ્રયાગ કરે છે અને તે પ્રયાગ પારદાદિક ધાતુઓનું મારણ કરવાના પક્ષમાં હાય છે તે એ સમયે એને પૃથવીકાયાદિક એકેન્દ્રિય જીવની હિંસા કરવાની અનુમેદનાના સમČક માનવામાં આવે છે. જ્યારે એજ પ્રયાગ સાધુ તરફથી કોઈ દુષ્ટના પક્ષમાં કરવામાં આવ્યો હાય તે તે પ્રાણઘાતના અનુમાદક માનવામાં આવે છે. " " से યુનિષ્ઠિતમ્ આ પદથી સૂત્રકાર એ સૂચિત કરે છે કે, જ્યારે સાધુ અનાદિ સામગ્રી સરસ તૈયાર કરવામાં આવી છે’” આ પ્રકારના પ્રયાગ કરે છે તે તેને અન્નાદિક સામગ્રીની તૈયારીમાં જે ષટ્કાય જીવેાની વિરાધના થઈ છે એની અનુમાદના કરવાના દોષ લાગે છે. આ રીતે 'सुलष्टम् " અંગેના પદનુ ઉચ્ચારણ કરવામાં પણ એ દોષના ભાગી બનવું પડે છે. " सावद्यं वर्जयेत् " या अहारना उथन अंगे मे अभिप्राय छे हैं, ले એ સુકૃત આદિ ભાષણ નિરવદ્ય હાય છે તે એ સમયે સાધુને કાઈ દોષ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy