SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे यथा-अस्य कुटुम्बस्य भरणपोषणादिकार्य कर्तुं को मां विहाय समर्थः ? । मायातो यथा-राजकरग्राहकः कंचिद् व्यापारिणं विक्रयवस्तु समादाय स्वस्थानमागतं प्रति पृच्छति-' कस्येदं वस्तुजातम् ' इति, एवं पृष्टोऽसौ व्यापारी मायया कथयति'नास्ति ममेदं वस्तुजातम् , अन्यदीयमेतत् सर्वम् ' इति । ____लोभतो यथा-व्यापारी लोभवशाद् वदति ग्राहकं प्रति ' यावता मूल्येन मया क्रीतं, तावतैव तव हस्ते विक्रीणामि किंचिदप्यधिक मूल्यं न गृहामी-'ति । लोकोत्तरमृषावादः प्रदर्श्यते--तत्र द्रव्यतो यथा-जीवम् अजीवं वदति, अजीवं आकर पुत्र कहता कि यह मेरा पिता नहीं है। अथवा जिस समय पिता रुष्ट होता है, उस समय वह कहता है कि यह मेरा पुत्र नहीं है, यह सब कथन क्रोध रूप भाव की अपेक्षा मृषावाद है (१) मन कषाय के वशवर्ती होकर ऐसा कहना कि यदि मैं न होऊँ तो इस कुटुम्ब का भरण पोषण कौन करे (२) माया के वश में होकर जो ऐसा कहता है कि यह वस्तु मेरी नही है यह तो दूसरों की है, तात्पर्य इसका यह है जब कोई व्यापारी किसी राजा का कर लेने वाले के पूछने पर कि यह विक्रेय वस्तु किसकी है तब वह माया वश कहता है कि यह तो दुसरो की है मेरी नहीं है (३) लोभ के वश होकर जो झूठ वचन बोला जाता है वह लोभ कषाय की अपेक्षा मृषावाद है-जैसे व्यापारी लोग ग्राहकों को ऐसा कहते हैं कि भाई हमने जितने मूल्य में यह चीज खरीदी है उतने ही मूल्य में हम तुम्हें यह दे रहे हैं। कुछ भी अधिक नहीं ले रहे हैं ॥ ४ ॥ यह सब लौकिक मृषावाद है। चार प्रकार का लोकोत्तर मृषावाद इस प्रकार है-जीव को अजीव कहना, अजीव પિતા ક્રોધિત બને છે તે વખતે તે કહે છે કે, આ મારે પુત્ર નથી, આ સઘળાં કથન ભાવની અપેક્ષા મૃષાવાદ છે (૧) મન કષાયના વશવતિ બનીને એવું કહેવું કે જે હું ન હોઉં તો આ કુટુંબનું ભરણ પોષણ કૅણ કરે. (૨) માયાના વશમાં આવીને જે એમ કહે છે કે આ વસ્તુ મારી નથી પણ બીજાની છે. મતલબ આની એ છે કે, જ્યારે કેઈ રાજાને કર્માચારી, કર વસુલ માટે આવે અને તેના પુછવાથી કઈવેપારી પોતાની વસ્તુ હોવા છતાં માયા વશ બની પોતાની ન હોવાનું કહી બીજાની હોવાનું બતાવે (૩) લાભના વશ બનીને જે જુઠું વચન બોલવામાં આવે છે તે લોભ કષાયની અપેક્ષા મૃષાવાદ છે. જેમ-વેપારી લોક ગ્રાહકોને એમ કહે છે કે, ભાઈ જેટલી કિંમતે આ વસ્તુ મારા ઘરમાં પડેલ છે તેજ કિંમતે હું તમને આપું છું, કાંઈ પણ ન લેતા નથી. (૪) આ બધા લોકિક મૃષાવાદ છે. ચાર પ્રકારના લોકોત્તર મૃષાવાદ આ પ્રકારે છે, જીવને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy