________________
प्रियदर्शिनी टोका अ० १ गा. २३ सूत्रार्थतदुभयेषु यथोत्तरं प्राबल्यम् १८३ गृहं निष्पद्यते, तथाऽर्थानुसन्धाने सत्येव सूत्रं निष्पद्यते, अतः सूत्रापेक्षयाऽर्थस्य प्राधान्यं भवति । किं च-मूत्रंगणधर प्रोक्तम् , अर्थस्तु भगवद्बोधितस्तस्मात् सूत्रापेक्षयाऽर्थस्य प्राधान्यं भवति । तथाचोक्तम् ---
तित्थगरद्वाणो खलु, अत्थो मुत्तं तु गणहरद्वाणं ।
अत्थेण य जिज्जइ सुत्तं, तम्हा उ सो बलवं ॥ १॥ छाया-तीर्थकरस्थानः खलु अर्थः, सूत्रं तु गणधरस्थानम् ।
अर्थेन च व्यज्यते सूत्रं, तस्मात्तु स बलवान् ॥१॥ व्याख्या-अर्थः खलु तीर्थकरस्थानः, तस्य तेनाभिहितत्वात् । सूत्रं तु गणधरस्थानं तस्य तैथितत्वात् । अर्थेन च यस्मात् मूत्रं व्यज्यते-प्रकटोक्रियते, तस्मात् सोऽर्थः सूत्राद् बलवान् ॥१॥
मूत्रापेक्षयार्थांपेक्षया च मूत्रार्थोभयस्य प्रावल्ये दृष्टान्तः प्रदर्श्यते । यथा जातमात्रं दधि मधुरं, तदपेक्षया शर्करा मधुरतरा, एकत्र संमिलिते दधिशर्करे श्रीखतरह अर्थ का अनुसंधान जब होता है तभी गणधर भगवान सूत्रों की रचना करते है। अतः सूत्र की अपेक्षा अर्थ में प्रधानता आती है। तथा-सूत्र गणधरों ने कहे हैं और अर्थ प्रभु द्वारा प्ररूपित हुआ है इसलिये भी सूत्रकी अपेक्षा अर्थ में प्रधानता आजाती है। कहा भी है-अर्थ तीर्थकर के स्थानापन्न है क्यों कि तीर्थकर ही अर्थ की प्ररूपणा करते हैं। मत्र गणधर के स्थानापन्न है क्यों कि वह उनके द्वारा ग्रथित होता है । अर्थ से ही मूत्र उत्पन्न होता है अतः अर्थ हो प्रधान है। सूत्र की अपेक्षा एवं अर्थ की अपेक्षा सूत्रार्थ किस प्रकार प्रधान होता है यह बात दृष्टान्त छारा स्पष्ट की जाती हैं-जैसे-ताजा दही मीठा होता है । दही की अपेक्षा शकर मीठी होती है। जब इन दोनों का परस्पर કરવામાં આવે છે ત્યારે જ ઘર બને છે એ જ રીતે અર્થનું અનુસંધાન થાય છે, ત્યારે ગણધર ભગવાન સૂત્રની રચના કરે છે. આથી સૂત્રની અપેક્ષાએ અર્થમાં પ્રધાનતા આવે છે. તથા–સૂત્ર ગણધરએ કહેલ છે, અને અર્થ પ્રભુ દ્વારા પ્રરૂપિત થયેલ છે. આ કારણે પણ અર્થમાં પ્રધાનતા આવે છે. કહ્યું પણ છે.અર્થ તીર્થંકર પ્રભુના સ્થાનાપન્ન છે કેમકે, તીર્થકર જ અર્થની પ્રરૂપણા કરે છે. સૂત્ર ગણધરનાં સ્થાનાપન્ન છે કેમકે, તે એમના દ્વારા પ્રથિત થાય છે. અર્થથી જ સૂત્ર ઉત્પન્ન થાય છેઆથી અર્થ જ પ્રધાન છે. સૂત્રની અપેક્ષા અને અર્થની અપેક્ષા સૂત્રાર્થ કઈ રીતે પ્રધાન હોય છે, તે વાત દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે.—–જેમ-તાજું દહીં મીઠું હોય છે, અને દહીંથી સાકર મીઠી હોય છે, જ્યારે એ બને ને એક બીજા સાથે મેળવવામાં આવે છે ત્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧