SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ उत्तराध्ययनसूत्रे यदि वेदनायां सत्यां मां प्राणदण्डं कर्तुं कर्मचारिभ्य आज्ञा न ददासि, तर्हि तवाक्षिणी अञ्जयामि । राज्ञा कथितम्-नाहं तव प्राणदण्डं कर्तुमाज्ञापयिष्यामि । तदा राज्ञोऽक्ष्णोरञ्जनं वैद्यः कृतवान् । अजितयोरक्ष्णोस्तीव्रतरा वेदना जाता। तदा राज्ञा निगदितम्-'अनेनाक्षिणी मम पीडिते, अत एनं मारय' इत्याज्ञां स्वकर्मचारिणः प्रति दत्तवान् । तैः कर्मचारिभिस्तस्य राज्ञो हितकरं विज्ञाय वैद्यः प्रच्छन्नः स्थापितः । मुहूर्तान्तरेण राज्ञो वेदना उपशान्ताः, अक्षिणी रोगरहिते दिव्ये दिव्यज्योतिष्मती संजाते । तदा राज्ञा वैद्यः स्मृतः। राजकर्मचारिभिरानीय समर्पितो वैद्यः सत्कारितः संमानितश्च । यथा तस्य राज्ञस्तत्कालदुःसहमपि गुटिकाअनं क्रमेण चक्षुषो नैरुज्यकरणात् परिणामसुन्दरं समजनि, एवं भवतामपि स्मारणादिकं खरपीडा होती है। यदि आप वेदना होने पर अपने कर्मचारियों को मुझे प्राणदण्ड देने की आज्ञा न करे तो मैं आपकी आंखों में उन गोलियों को आज सकता हूं। राजाने वैद्य की बात सुन कर उसे अभय करने का वचन दे दिया । वैद्य ने भी गोलियों को घिस कर राजा की आंखों में आंज दिया । आंजते ही राजा की आंखों में तीव्रतर दुःसह वेदना होने लगी। उस वेदना से पीडित होकर राजा ने उसे मारने की आज्ञा दे दी। कर्म चारियों ने उसे राजा का हितकारी मान कर एक जगह छिपा दिया और मारा नहीं। कुछ समय के बाद वेदना शांत हो गई और आंखे रोग रहित हो गई । राजा ने प्रसन्न होकर उस वैद्य को याद किया तब कर्मचारियों ने उस वैद्य को लाकर हाजर किया। राजा ने उसको खूब आदर सत्कार करके विसर्जित किया। मतलब इस दृष्टान्त का यह है कि जिस प्रकार उस राजा के लिये दुःसह भी એક ઘડી સુધી ઘણું જ અસહ્ય વેદના થાય છે. વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણદંડ દેવાની આજ્ઞા ન કરે તો હું આપની આંખોમાં એ ગોળીએ આજવા ઈચ્છું છું. રાજાએ વૈદની વાત સાંભળીને તેને અભય કરવાનું વચન આપ્યું. વૈધે પણ ગોળીઓને ઘસીને રાજાની આંખમાં આંજી દીધી જતાં જ રાજાની આંખમાં તીવ્રતર દુઃસહ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી. કર્માચારીઓએ તેને રાજાને હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધું અને માર્યો નહીં. થોડા સમય પછી વેદના શાંન્ત થઈ અને આંખો રોગ રહિત બની. રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યો ત્યારે કર્મચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કર્યો. રાજાએ તેને ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી. આ દષ્ટાંતને સાર એ છેકે, રાજા માટે દુસહ એવી આંખની પીડાનું ગુટિકાના અંજનથી શમન થયું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy