SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ उत्तराध्ययनसूत्रे वृतो ग्रामानुग्रामं विहरन् चन्द्रपुरीनगर्या बहिरुद्याने सहस्राऽऽम्रवने समवसृतः । तद्वन्दनार्थ सुदर्शनो नृपः सपरिवारः समायातः । आचार्येण सुदर्शननृपस्य नामानुरूपं रूपलावण्यादिकं विलोक्य धर्मदेशना दत्ता-सुदर्शननृपो निशम्य मुनिदेशनां मनसि चिन्तयति-अहो ! यः स्वात्मानं स्वयं न दमयति, स परै वैधवन्धनादिभि दमितः सन् स्वात्मनः कर्म निर्जरयितुं न प्रभवति अपितु ज्ञानावरणीयाधष्टविधकमरजोमिः स्वात्मानं गुरुतरी कृत्य चतुर्गतिकसंसारगर्ने निपतति जन्मजरामरणाद्यनन्तदुःखं प्राप्नोति । इति चिन्तयन् सर्वेभ्यः कामभोगेभ्यो विरज्य प्रबजितः। महाराज अपने शिष्यगण सहित उस चंद्रपुरी नगरी के बाहिर बगीचे में सहस्राम्रवन में पधारे । उनको वन्दन करने के लिये वे सुदर्शननरेश परिवारसहिक वहां गये । आचार्य महाराज ने नाम के अनुरूप उनके रूपलावण्य को देखकर धर्म देशना प्रारंभ की। सुनकर नरेश बहूत ही आनंदित हुए और विचारने लगे-जो व्यक्ति अपनी आत्मा को स्वयं दमन नहीं करता है वह दूसरों द्वारा वध बंधनादिक से दमित होकर अपने कर्मों की निर्जरा करने में शक्ति शाली नहीं होता है किन्तु दुर्ध्यान होने से उस समय वह आत्मा चतुर्गतिक संसाररूप गर्त में निपातन हेतु जो ज्ञानावरणीयादिक अष्टविध कर्म का बंध है उसे दृढ़ करता है। उस कर्मरूपी रज से मलिन बना वह आत्मा इतना भारी हो जाता है कि उसका पतन संसाररूपी गर्त में अवश्यंभावी होता है। और वहां पड़ा हुवा वह जन्ममरण आदिके अनंत दुःखों को भोगता रहता है। इस प्रकार विचार कर वह नरेश समस्त कामभोगों से विरक्त નામના આચાર્ય પિતાના શિષ્યગણ સહિત એ ચંદ્રપુરી નગરના બહારના બગીચામાં પધાર્યા. રાજા સુદર્શન તેમને વંદન કરવા પરિવાર સાથે ત્યાં ગયા. આચાર્ય મહારાજે નામના જેવા જ તેના રૂ૫ લાવણ્યને જોઈ ધર્મ દેશના પ્રારંભ કરી. સાંભળી રાજા ખૂબજ ખુશી થયા અને મનમાં વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પિતાના આત્માનું સ્વયં દમન નથી કરતે તે બીજા દ્વારા વધ બંધનાદિકથી દમિત થઈ પિતાના કર્મોની નિર્જરા કરવામાં શક્તિશાળી બની શકતો નથી. પરંતુ દુર્ભાન હોવાથી એ સમય તે આત્મા ચતુર્ગતિક સંસારરૂપ ખાડામાં અવશ્ય પડે છે. અને એમાં જ પડી રહી તે જન્મ મરણ આદિના અનંત દુખે ભેગવતે રહે છે. આ પ્રકારને વિચાર કરી રાજા સુદર્શન સમસ્ત કામભેગથી વિરક્ત બની દીક્ષિત થઈ ગયા. તેમણે પોતાના રૂપલાવણ્ય યુક્ત સુંદર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy