SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ १०० उत्तराध्ययनसूत्रे स्वस्थाऽसि, तया कथितम्-त्वमेवासि रोगी, अहं तु स्वस्थैवारिम भिक्षादानार्थ महात्मना प्रोक्ता सा गृहस्वामिनी वदति-किमत्र तव पित्रोपार्जनं कृत्वा स्थापितं, तद् ग्रहीतुमत्रागतोऽसि, एतद् वचनं श्रुत्वा स महात्मा परावृत्तः। ततो गृहस्वामिनी वदति-अहो ! भिक्षार्थिनोऽपि तवैतावान् मदः, एहि, एहि, ददामि भिक्षाम् , एवं तयाऽभिहितः सन् स महात्मा पुनस्तद्गृहे भिक्षां ग्रहीतुमागतः । स्थूलाः स्थूलाश्चतस्रो रोटिकास्तया समानीताः, महात्मना प्रोक्तम्-स्तोकं देहि, गृहस्वामिनी कथ कोई एक वृद्ध महात्मा भिक्षा के लिये किसी एक घर पर पहुँचे। वहाँ जाकर गृहस्वामिनि से “सचित्त जलादिक के स्पर्श से रहित हो कि नहीं" इस अभिप्राय से पूछा कि बहि न ! स्वस्थ तो हो ? महात्मा जी की बात सुनकर गृहस्वामिनी कहने लगी कि मैं तो स्वस्थ ही हूंरोगी तो तुम ही हो। महात्माजी ने फिर उससे भिक्षा देने के लिये कहा तो वह बोली कि यहां क्या तुम्हारा बाप कमाकर रख गया हैं जो लेने के लिये दौड़े आये हो ? इन वचनोंको सुनकर महात्माजी वहां से पीछे लौटे। महात्माजी को पीछा लौटा हुआ देखकर गृहस्वामिनि बडबडाती हुई कहने लगी-ओहो !भिक्षार्थी होकर के भी इतना अभिमान। अच्छा आओ आओ और भिक्षा ले जाओ। मैं भिक्षा देती हूं। इस प्रकार जब उस गृहस्वामिनि ने कहा तो महात्मा उसके घर भिक्षा लेने के लिये पीछे आये । वह जब उन्हें मोटी-मोटी चार रोटी देने लगी तो महात्माजीने पुनः कहा बहिन थोड़ा आहार दो-यह तो अधिक है । तब गृह કેઈ એક વૃદ્ધ મહાત્મા ભિક્ષા માટે કઈ એક ઘેર પહોંચ્યા ત્યા જઈ ગૃહસ્થના સ્ત્રીને “સચિત્ત જળાદિકના સ્પર્શથી રહિત છે કે નહીં” આ અભિપ્રાયથી પૂછ્યું કે, બહેન ! સ્વસ્થ છે ને? મહાત્માજીની વાત સાંભળીને ગ્રહસ્થની સ્ત્રી કહેવા લાગી કે હું તે સ્વસ્થ જ છું –રોગી તે તમેજ છે. મહાત્માજીએ પછી તેને ભિક્ષા આપવા કહ્યું તે એ બોલી કે, અહીં કયાં તમારે બાપ કમાઈને રાખી ગયેલ છે, જે લેવા માટે દોડી આવ્યા છે? આ વચનેને સાંભળીને મહાત્માજી ત્યાંથી પાછા ફર્યા, મહાત્માજીને પાછા રહ્યા જોઈ ગ્રહસ્થની સ્ત્રી બડબડાટ કરતાં કહેવા લાગી, એહ! ભિક્ષાથી હેવા છતાં પણ આટલું અભિમાન ! આ ભિક્ષા લઈ જાવ. હું ભિક્ષા આપું છે. આ પ્રકારે એ ગૃહસ્થની સ્ત્રીએ કહ્યું તે મહાત્મા એને ઘેર ભિક્ષા લેવા પાછા ગયા તે જ્યારે તેને મોટી મોટી ચાર જેટલી દેવા લાગી તે મહાત્માજીએ કહ્યું બહેન છેડે આહાર આપ–આ તે ઘણું છે. ત્યારે ગૃહસ્થની સ્ત્રીએ કહ્યું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy