SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ उत्तराध्ययनसूत्रे दर्शनात् कोपोत्पत्तिर्माभूदिति मनसि कृत्वा रहसि स्वाध्यायध्यानं कुर्वन्नन्यसाधुभ्यः पृथगवतिष्ठते । अत्रान्तरे उज्जयिनीवास्तव्य इभ्यपुत्रः कोऽपि नवपरिणीतः सुहृत्परिवृतः कृतकुङ्कुमरागः प्रवरनेपथ्यः साधूनां वन्दनार्थं तत्रागतः, साधूनां सविधि वन्दनं कृत्वा तत्र स्थितः । अथ तन्मित्रैः कैश्चित् सोपहासमुक्तम्- भो साधवः ! धर्म ब्रूत । ते साधवस्तेषामुपहासवचनं विदित्वा किमपि नोक्तवन्तः, किंतु स्वाध्यायं कुर्वन्त आसन् । पुनस्तैः सपरिहासमुक्तम्- हे भगवन्तः ! दीयतामस्मै दीक्षा, साधुओं की ग्रहण शिक्षा एवं आसेवन शिक्षा में न्यूनातिरिक्त दोषों के देखने से उनके प्रति मेरे चित्त में क्रोध की उत्पत्ति न हो जाय, । अतः वे साधुओं से सदा अलहदा ही एकान्त में रहा करते थे । और वहां स्वाध्याय एवं ध्यान करते-करते अपना समय व्यतीत करते । एक समय की बात है कि उसी उज्जयिनी नगरी का रहने वाला कोई एक सेठ का पुत्र कि जिसका उसी समय विवाह हुआ था अपनी मित्रमंडली सहित सजधज के साधुओंको वन्दना करने के लिये आया ! उसके पैरों का माहुर अभी ढीला भी नहीं पड़ा था और हाथोंकी मेंहदी भी अभी पूरी तरह से सुखी नहीं थी । वह सविधिवन्दना कर एक ओर बैठ गया । इतने में उसके मित्रों ने मुनिराज से उपहास करके कहा कि हे महाराज ! आप लोग धर्मका उपदेश दीजिये । साधुओंने उनके हास्य मिश्रित वचन सुनकर उन्हें धर्मका उपदेश नहीं दिया और न कुछ कहा भी किन्तु अपने स्वाध्याय करने में ही तल्लीन रहे । पश्चात् फिर भी સાધુઓની ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં ન્યૂનાતિરિક્ત દોષોને જોવાથી તેમના પ્રતિ મારા ચિત્તમાં ક્રાધની ઉત્પત્તિ ન થઈ જાય, આથી તેએ સાધુઆથી સદા અલાયદા એકાન્તમાં જ રહ્યા કરતા હતા. અને ત્યાં સ્વાધ્યાય અને ધ્યાન કરતાં કરતાં પેાતાને સમય વ્યતિત કરતા. એક સમયની વાત છે કે, એ ઉજયની નગરીમાં રહેનાર એક શેઠના પુત્ર કે જેને તુરતમાંજ વિવાહ થયા હતા તે પેાતાના મિત્ર મંડળ સાથે ખની ઠનીને સાધુઓને વંદના કરવા આવ્યેા. એના પગનું માહુર (મહાવર) પગના તળીયાનેા લાલ રંગ) હજુ ઢીલું થયેલ ન હતુ તેમ હાથમાંની મેદી પણ સુકાઈ ન હતી. તે સિવિધ વંદના કરી એક બાજુ બેઠા. એ વખતે તેના મિત્રાએ મુનિરાજના ઉપહાસ કરી કહ્યું કે મહારાજ ! આપ ધર્મના ઉપદેશ આપે. સાધુઓએ તેમનુ' હાસ્ય મિશ્રીત વચન સાંભળીને ઉપદેશ ન આપ્યા. અને ન કાંઇ પણ કહ્યું, પોતાના સ્વાધ્યાય કરવામાંજ તલ્લીન રહ્યા. ફરીથી હસતાં હસતાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy