________________
श्री दशवैकालिकसूत्रे
टीका- 'समावयंता' इत्यादि ।
वचनाभिघाताः वाग्वाणमहाराः कर्णगताः = कर्ण मार्गप्रविष्टा, समापतन्तः संघीभूय हृदयाभिमुखमायान्त एव दौर्मनस्यं = मनोमालिन्यं जनयन्ति = उत्पादयन्ति प्राणिनामितिशेषः । यस्तु जितेन्द्रियः = वशीकृतेन्द्रियगणः परमाग्रशूराः = अद्वितीयवीरः धर्म इति कृत्वा = 'क्षमाकरणं मम साधोर्धर्मः' इति मत्वा तान् = वचनाभिघातान् सहते=क्षमते, तादृशवचनाभिघातेन न ग्लायतीत्यर्थः स पूज्यो = जगति माननीयो भवति । वचनवाणाभिघात सहने तस्य न किंचिदर्थलिप्सादिकं हेतुः किन्तु शिशूनां जननीव सहनशीलतैव साधोः सकलश्रेयसां साधनमिति मत्या मुनिर्माननीयो भवतीति भावः ।
२२८
'परमम्गसूरे' - इत्यनेनान्तरङ्गरिपुविजयशील एवं शूरमवरो नान्यः, मोक्षसाम्राज्याधिकारित्वादिति सूचितम् ।
'समावयंता' इत्यादि । ये दुर्वचनरूपी प्रहार, कानो में प्रविष्ट होकर ज्योही हृदय की ओर आते हैं, त्योंही मनमें दुष्ट विचारो को उत्पन्न कर देते हैं । किंतु जो साधु जितेन्द्रिय होता है अद्वितीय शूरवीर होता है तथा क्षमा करना अपना धर्म समझता है, ऐसे वचन सुनकर खेद नहीं करता, वही संसार में पूजनीय होता है। भाव यह है कि वचनबाणो का सहन करने में मुनिको किसी प्रकार की लिप्सा नहीं है, जैसे माता ही शिशुका कल्याण करती है उसी प्रकार क्षमा ही साधुके सब प्रकार के कल्याण का कारण है" ऐसे समझ कर जो क्षमा करता है वही मुनि पूजनीय होता है ।
'समावयंता' त्याहि- दुर्वथन- मराम वयना ३पी प्रहार, अनभां પ્રવેશીને સમુદિત થઈને હૃદયની તરફ્ આવે છે, તે વખતેજ મનમાં દુષ્ટ વિચાર। ઉત્પન્ન કરે છે. પરન્તુ જે સાધુ નિતેન્દ્રિય હોય છે, આદ્વિતીય શૂરવીર હૈાય છે. તથા ક્ષમા કરવી તે પેાતાના ધમ સમજે છે, તે એવાં વચને સાંભળીને ખેદ કરતા નથી, તે સ ́સારમાં પૂજનીય થાય છે.
ભાવ એ છે કે :-વાગમાણુ (વચનરૂપી ખાણુ) સહન કરવામાં મુનિને કોઇ પ્રકારની ઇચ્છા (લેપ્સા) નથી. જેવી રીતે માતાજ પોતાના ખાળકનું કલ્યાણ કરે છે, તે પ્રમાણે ક્ષમા જ સાધુનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે” એવું સમજીને જે ક્ષમા કરે છે તેજ મુનિ પૂજનીય થાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨