________________
२२६
श्री दशवैकालिकसूत्रे छाया-शक्याः सोडमाशया कण्टकाः अयोमयाः उत्सहमानेन नरेण ।
अनाशया यस्तु सहेत कण्टकान् वाङ्मयान् कर्णशरान् स पूज्यः ॥६॥
टीका-उत्सहमानेन अर्थायोद्यम कुर्वता नरेण मनुष्येण, आशया 'इदं मे भविष्यती' त्याद्याकारिकया तृष्णया, अयोमयाः लौहमयाः, कण्टकाः= तीक्ष्णाग्राः, सोडु शक्या सह्या भवन्ति, तीक्ष्णाग्रलौहमयास्तरणशयनव्यथामर्थलिप्सया केचित् सोढुं शक्नुवन्तीत्यथः, किन्तु यः पुनः कर्णप्रवेशिनो वार्णानिच वाङ्मयान् वचनमयान् कण्टकान् हृदय वेदनाजनकत्वात् अनाशया-विषयस्पृहाराहित्येन सहेत-क्षपेत जलदनिर्यातजलबिन्दुजालनिपाताघातेन पर्वत इव निशितशरविसरवर्षणाघातेन धृतकवचसमरशूर इव तादृग्वचनबाणाघातेन न किंचिद् विकारमादधीत, किन्तु सहजप्रसादमासादयता मानसेन भाषेतेति भावः स साधुः पूज्यो भवति ॥६॥ इन्द्रियों को वशमें करने से पूज्यता होती है वह प्रदर्शित करते हैंसक्का इत्यादि।
अर्थ-उपार्जन करने का उद्योग करने वाला पुरुष आशा के वशमें लोहे के तीखे कांटों को खुशी के साथ सहन कर सकता है, जैसे जलकी बन्दों की वर्षों से पर्वत में जराभो विकार नहीं होता
और कवचधारी योद्धा तीखे तीखे तीरोंकी ताडनासे चितको तनिक भी विचलित नहीं करता, उसी प्रकार जो साधु, कानों में बाणों के समान चुमने वाले मनोवेदनाजनक वचनों को निःस्पृह होकर सह लेता है, अपने मनमें तनिक भी खिन्नता नहीं आने देता वही पूजनीय होता है ॥६॥
न्द्रियाने १५ ४२वाथी पून्यता भणे छे ते तावे छे :-'सका' त्या અર્થ –ધનાદિક મેળવવાને ઉદ્યોગ કરવાવાળા માણસ, આશાને વશ થઈને લેઢાના તીખા કાંટાને ખુશીથી સહન કરી શકે છે જેવી રીતે જલનાં ટીપાને વરસાદ થવાથી પર્વતમાં જરાય વિકાર-અસલ સ્થિતિમાં ફેરફાર થતો નથી, અને કવચ ધારણ કરનારા દ્ધાએ પિતાના ઉપર તીણ બાણનો માર પડે તે પણ ચિત્તને જરાય ચલાયમાન કરતા નથી તે પ્રમાણે જે સાધુ પિતાના કાનને બાણ જેવાં લાગે, અને મનમાં પીડા ઉત્પન્ન કરે તેવાં વચનને પણ નિઃસ્પૃહ થઈને સહન કરી લે છે અને પિતાના મનમાં જરાય પણ ખેદ પામતા નથી તેજ પૂજનીય થાય છે. (૬)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨