SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवैकालिकसूत्रे ध्यानम् एकमात्रावलम्बनेन पवनासंपृक्तदीपशिखाया इव चित्तस्य स्थिरीकरणम् । ___ यद्यपि तच्चतुर्विधम् आत-रौद्र-धर्म-शुक्लभेदात्, तथापि धर्म-शुक्ल लक्षणं द्वयमेवोपादेयं पूर्व द्वयस्य कर्मबन्धहेतुत्वात् । (६) व्युत्सर्ग-कायादिसंचालननिवृत्तिपूर्वकसोपयोगावस्थानम् । एवं बाह्याभ्यन्तरभेदेन द्वादशविधं तपः सिद्धम् । ननु अहिंसा-संयम-तप-स्वरूपस्य धर्मस्योत्कृष्टमङ्गलत्वं प्रतिपाद्यते तत्र तपसोऽनशनादिलक्षणदुःखरूपत्वेन मोक्षहेतुत्वं न प्राप्नोति, तद्धि अशातवेदनीयकर्मोदयात्मकम्, मनन करना 'अनुप्रेक्षा' है । धर्मकी चर्चा या उपदेश करनेको 'धर्मकथा' कहते हैं । (५) ध्यान वायुके स्पर्श नहीं होनेसे जैसे दोपककी ज्योति स्थिर हो जाती है, वैसेही मनको किसी एक विषयमें स्थिर करलेनेको ध्यान कहते हैं ध्यान यद्यपि आर्त, रौद्र, धर्म और शुक्ल के मेदसे चार प्रकारका है, तथापि यहाँ धर्म और शुक्ल ये दो शुभ ध्यान ही उपादेय हैं, यही दोनों तपमें अन्तर्गत हैं, पहलेके दो अशुभ ध्यान कर्मबन्धनके कारण है। (६) व्युत्सर्ग काय आदिके व्यापारको, तथा कषाय आदिको त्यागकर उपयोगसहित रहनेको 'व्युत्सर्ग' कहते हैं । इस प्रकार बाह्य और आभ्यन्तरके भेद मिलकर तपके सब बारह भेद होते हैं । प्रश्न-अहिंसा, संयम और तपरूप धर्मको उत्कृष्ट मंगल बतलाया है, लेकिन अनशन आदि तप भोजन आदिका त्याग करनेसे होते हैं, इसलिए वे दुःख हैं और दुःख मोक्षका कारण नहीं हो सकता, क्योंकि दुःस्व असातवेदनीय कर्मके उदयसे होता है । भगवान्ने भी સંશય દૂર કરવા માટે, અથવા તત્ત્વને નિશ્ચય કરવા માટે પૃચ્છા કરવી-પૂછવું એ પૃચ્છના કહેવાય છે. શુદ્ધ ઉચ્ચારણ કરીને વારંવાર આવૃત્ત કરવું તે પરિવર્તન કહેવાય છે. ભણેલા અર્થનું વારંવાર મનન કરવું એ અનુપ્રેક્ષા છે. ધર્મની ચર્ચા અથવા ઉપદેશ કરે से यमया ४उवाय छे. (૫) ધ્યાન–વાયુને સ્પર્શ નહિ થવાથી જેમ દીવાની જત સ્થિર રહે છે, તેવી રીતે મનને કોઈ એક અવલંબનમાં સ્થિર કરી લેવું એ ધ્યાન કહેવાય છે. ધ્યાન આd, રૌદ્ર, ધર્મ અને શુકલ એવા ભેદે કરીને ચાર પ્રકારનું છે, તો પણ અહીં. ધર્મ અને શકલ એ બે શુભ ધ્યાન જ ઉપાદેય છે. એ બે ધ્યાન તપમાં અંતર્ગત છે, પહેલાં બે અશુભ ધ્યાન કર્મબંધનાં કારણ છે. (૬) વ્યુત્સ-કાયા આદિના વ્યાપારને તદા કષાય આદિને ત્યજીને ઉપગ સહિત રહેવું એ વ્યુત્સર્ગ કહેવાય છે. એ પ્રમાણે બાહ્ય અને આત્યંતરના ભેદ મળીને તપના એકંદર બાર ભેદ થાય છે. પ્રશ્ન-અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ બતાવેલ છે, પરન્ત અનશન આદિ તપ ભેજનાદિનો ત્યાગ કરવાથી થાય છે, તેથી એ દુઃખ છે અને દુખ મોક્ષનું કારણ થઈ શકતું નથી; કારણ કે દુઃખ અસાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy