SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा०१ मुखवस्त्रिका विचारः स्वर्ति मुखवस्त्रिकायां न ताः पतिष्यन्तीति कल्पना किं दुराग्रहं नावेदयेदित्यलम् । नन्वेवं सूक्ष्मव्यापिसम्पातिमवायुकायादिजीवविराधनापरिहारार्थमेव यदि सदा सदोरकमुखवस्त्रिकाबन्धने सावधानता विधीयते तर्हि भोजनकाले तदपसारणावश्यकतया कथं तादृशजीवविराधनापरिहारः १, इति चेच्चित्तमवधेहि । ४९ अत्र चतुर्थाध्ययने - " जयं भुंजतो भासतो पावं कम्मं न बंधई', इति भगव - ताऽभिहितम्, प्रागुक्तरीत्या मुखवस्त्रिकाबन्धनस्याssवश्यकत्वेऽपि तदपसारणमन्तरेण 'तो' इति पदबोध्याया भोजनक्रियाया अनुपपत्त्या भोजनकाले मुनीना मुखवस्त्रिका मोचनीयेति गम्यते, अत एवात्र - " जयं भुंजतो' इत्यस्य यथाकल्पलब्धान्तप्रान्ताद्येवाजलकण निकल कर पुस्तक पर तथा दूसरेकी देह पर गिरते हुए देखे जाते हैं । फिर मुखके पास ही रहनेवाली मुखवस्त्रिका परे कण नहीं गिरेंगे, ऐसी कल्पना करना दुराग्रहको हो प्रगट करता है । प्रश्न- सूक्ष्म, व्यापी संपातिम तथा वायुकाय आदि जीवों की विराधना से बचने के लिए ही यदि सदा डोरा सहित मुखवस्त्रिका वाँधनेमें सावधानी रखी जाती है तो भोजन करते समय उन जीवों की विराधना से कैसे बच सकते हैं ? क्योंकि उस समय मुखवस्त्रिका खोल लेना आवश्यक है । उत्तर - चित्त लगाकर सुनो। इसी (दशवैकालिक) के चौथे अध्ययनमें भगवान् ने कहा है "जयं भुजंतो भासतो पावं कम्मं न बंधइ ।” अर्थात् यतनापूर्वक आहार करने और भाषण करनेसे पापकर्मका बन्ध नहीं होता है। पहले कहे गये प्रमाणोंसे मुखवस्त्रिका बांधना सिद्ध होने पर भी उसके निकाले विना 'भुंजंतो' पदसे बोध्य भोजनक्रिया नहीं हो सकती । इससे ऐसा तात्पर्य निकलता है कि भोजन करते समय मुनिको मुखवस्त्रिका हटा देनी चाहिये । अतः મુખમાંથી જલકણ નીકળીને પુસ્તક પર તથા બીજાના શરીર પર પડતા જોવામાં આવે છે. તેા પછી મુખની પાસે જ રહેનારી મુખવસ્ત્રિકા પર કણ નહિ પડે, એવી કલ્પના કરવી એ દુરાગ્રહને પ્રકટ કરે છે. પ્રશ્ન—સૂમ, વ્યાપી, સ`પાતિમ તથા વાયુકાય આદિ જીવાની વિરાધનાથી બચવાને માટે જ જો સદા દ્વારા સાથે મુખવસ્ત્રકા આંધવામાં સાવધાની રાખવામાં આવે છે. તે ભાજન કરતી વખતે એ જીવાની વિરાધનાથી કેવી રીતે ખચી શકાય ? કારણ કે એ વખતે મૂખવસ્ત્રિકા છેડી નાખવાની જરૂર પડે છે. ઉત્તર-ચિત્ત રાખીને સાંભળેા. આ (દશવૈકાલિકના) જ ચાથા અધ્યયનમાં ભગવાને अछे 'जयं भुजतो भासतो पावं कस्मं न बंधइ' अर्थात् यतनापूर्व' हार खाथी પાપકર્મીના બધ થતા નથી. પૂર્વાંકત પ્રમાણેાથી મુખવસ્ત્રિકા બાંધવી એ સિદ્ધ થયા છતાં પણ એને કાઢી નાંખ્યા વિના મુકતો શબ્દથી ધ્ય ભજનક્રિયા થઈ શકતી નથી. તેથી એવુ તાપ નીકળે છે કે ભાજન કરતી વખતે મુનિએ મુખવસ્ત્રકા હટાવી દેવી જોઈ એ. ७ શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy