SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा०१ मुखवस्त्रिकाविचारः मुखवस्त्रिकाबन्धनार्थ कर्णयुगले शस्त्रेण छिद्रकरणं तु अतीवाऽज्ञानविजृम्भितम्, छिद्रकरणस्य शास्त्रानुक्ततया शस्त्रप्रयोगसाध्यतया दुष्करतया च तदपेक्षया निरवद्यत्वेन दोरकाश्रयणस्यैवौचित्यात् । नन्वेवं दोरकाश्रयणे सदोरकमुखवत्रिकाधारकाणां भाषणकाले मुखोत्पतितजलकणैराीभूतायां मुखवस्त्रिकायामशुचिस्थानतया संमूच्छिमजीवा उत्पधेरन्, हस्तेन मुखवस्त्रिकाधारणे तु न तथाविधजीवोत्पत्तिसम्भवः तथा च दोरकपरिग्रहो दुराग्रहमात्रमिति चेन्न, मुखोत्पन्नजलकणानां भगवता जीवोत्पत्तिस्थानतयाऽनुक्तत्वात् । न चैतेषां जलणानां खेलांशतयाऽशुचिस्थानतया वा जीवोत्पत्तिस्थानत्वं प्रतीयत इति वाच्यम्, तत्र बाँधनारूप क्रिया होती है डोरा ही होना चाहिए । गांठ लगानेमें करणत्वकी कल्पना करना देवचन्द्रसूरिसे विरुद्ध और अयुक्त है क्योंकि कर्मत्व और करणत्वको विरोध है। मुखवस्त्रिका बाँधनेके लिए कानों में छेद कर लेना तो बड़ी भारी अज्ञानता है, क्योंकि साधुपनेके लिए किसी अवयवको छेदना शास्त्रों में निषिद्ध हैं और शस्त्रसाध्य होनेसे दुष्कर भी है। उसकी अपेक्षा निर्दोषरूपसे डोरेका आश्रय लेना हो उचित है। प्रश्न-डोरेका आश्रय लेनेसे दोरासहित मुखवस्त्रिका मुख पर धारण करनेवालोंकीमुखवस्त्रिका भाषण करते समय मुखसे निकलनेवाले पानी के कणोंसे गीली हो जायगी और गीली होनेसे अशुचिस्थान हो जानेके कारण वहाँसंमूर्छिम जीवोंकी उत्पत्ति होगी । हाथमें मुखवस्त्रिका धारण करनेसे संमूछिम जीवोंकी उत्पत्ति नहीं हो सकती। इसलिए डोराका ग्रहण करना दुराग्रहमात्र हैं। __उत्तर-ऐसा कहना उचित नहीं है। क्योंकि मुखसे निकलने वाले जलके कणोंको भगवान्ने जीवोत्पत्तिका स्थान नहीं बताया है ऐसा भी नहीं कहना चाहिए कि वे जलकण खेलके अंश हैं, બાંધવામાં કરણત્વની કલ્પના કરવી એ દેવચન્દ્રસૂરિથી વિરૂદ્ધ છે અને અયુકત છે, કારણ કે કર્મવ અને કરણત્વને વિરોધ છે. સુખવસ્ત્રિકા બાંધવાને કાનમાં છિદ્ર પડાવી લેવા એ તે ભારે અજ્ઞાનતા છે, કારણ કે સાધુપણાને માટે કઈ અવયવને છેદવું શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને શસ્ત્રસાધ્ય હોવાથી દુષ્કર પણ છે. એને બદલે નિર્દોષ રૂપે દેરાને આશ્રય લે જ ઉચિત છે. प्रश्न-हासना आश्रय सेवाथी हरा-सहित भुमपत्रिभु५ ५२ धा२५ ४२नारायानी મુખવસ્ત્રિકા ભાષણ કરતી વખતે મુખમાંથી નીકળતા પાણીના કણોથો ભીની થઈ જશે અને ભીની થવાથી અશુચિસ્થાન થઈ જવાના કારણે ત્યાં સંમૂર્ણિમ જીવની ઉત્પત્તિ થશે, હાથમાં મુખવસ્ત્રિકા ધારણ કરવાથી સંમછિમ છની ઉત્પત્તિ થતી નથી. તેથી કરીને દેરાનું ગ્રહણ કરવું એ દુરાગ્રહ થાય છે. ઉત્તર–એમ કહેવું ઉચિત નથી, કારણ કે મુખથી નીળતાં જળનાં કણેને ભગવાને છત્પત્તિનું સ્થાન બતાવ્યું નથી એમ પણ ન કહી શકાય કે એ જળકણું ખેલ (કફ) ના અંશરૂપ હોય છે અને તેથી અશુચિ–સ્થાન છે અને અશુચિસ્થાન હવાથી ઉત્પત્તિ શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy