________________
अध्ययन १ गा० १ मुखवस्त्रिकाविचारः
ननु भाषणसमये हस्तेनापि वस्त्रमादाय मुखाच्छादने उक्तजीवरक्षा निर्वहति किमन्यदापि मुखवस्त्रिकाबन्धनेन ? इति चेदुच्यते .....
न केवलं भाषणसमय एव जीवविराधनासंभवः, यतो हस्तेन वस्त्रमादाय मुखाच्छादने जीवरक्षा संभवेत्, किन्तु दीर्घश्वासनिःश्वासाभ्यां, जम्भातः, स्वभावादकस्मादपि च, तथा निद्रावस्थायां मुखव्यादानाच्च तत्सम्भव इति न हस्तेन मुखोपरि वस्त्रं धारयन्तः सम्यग् जीवरक्षां सर्वदा कर्त्त प्रभवन्ति, वस्त्रेण मुखमाच्छाद्य प्रसुप्तस्यापि निद्रायां पार्श्वपरिवर्त्तनेन वस्त्रापसरणे सति क उपायस्तदानीं सूक्ष्मव्यापिसम्पातिमजीवसचित्तरजःप्रवेशवारणार्थ दीर्घोष्णनिःश्वासोच्छ्वासजनितवायुकायविराधनापरिहारार्थ च।
तथा चोक्तं योगशास्त्रे तृतीयप्रकाशे सप्ताशीतितमश्लोकस्य स्वोपज्ञविवरणे हेमचन्द्राचार्येण-"मुखवस्त्रमपि सम्पातिमजीवरक्षणादुष्णमुखवातविराध्यमानबाह्यवायुकायजी
यहाँ यह आशङ्का की जा सकती है कि जब बोलनेका काम पडे तब हाथमें कपडा लेकर मुँह ढंक लेनेसे वायुकाय आदि जीवोंकी रक्षा हो सकती है, जब बोलते नहीं उस समय भी मुखवस्त्रिका बांध रखनेसे क्या लाभ हैं ?
इसका उत्तर यह है कि केवल बोलते समय ही मुखसे हवा नहीं निकलतो जिससे हाथमें वस्त्र लेकर मुँह ढंक लेनेसे जीवोंकी रक्षा हो जाय । किन्तु दीर्घ श्वासोच्छ्वास लेनेसे, जंभाई लेनेसे, स्वभावसे, अकस्मात् , तथा निद्रावस्था में मुख खुला रहनेसे भी हया निकलती है। अतएव मुख पर हाथसे वस्त्र लगानेसे जीवोंकी सम्यक् प्रकार सर्वदा रक्षा नहीं हो सकती । वस्त्रसे मुंह ढाँक कर सोया हुआ व्यक्ति नींद में करवट (पसवाडा) बदलता है तब वस्त्र खिसक जाता है । उस समय सूक्ष्म, व्यापी और संपातिम जीव तथा सचित्त रज आदि मुखमें जानेसे कैसे रुक सकते हैं ?, तथा दीर्घश्वसोच्छ्वाससे होने वाली वायुकायकी वोराधना का क्योंकर परिहार हो सकता है ! इन्हें रोकने का उपाय ही क्या है ! हेमचन्दाचार्य - અહીં એવી આશંકા કરી શકાય છે કે જ્યારે બોલવાનું કામ પડે ત્યારે હાથમાં કપડું હe ડ ઢાકી લેવાથી વાયકાય આદિ જીવોની રક્ષા થઈ શકે છે. જયારે બોલયા ન હોઈએ, ત્યારે પણ મુખત્રિકા બાંધી રાખવાથી શું લાભ છે ?
એને ઉત્તર એ છે કે કેવળ બોલતી વખતે જ મુખમાંથી હવા નીકળતી નથી કે જેથી હાથમાં વસ્ત્ર લઈને મહાં ઢાંકી લેવાથી જીવની રક્ષા થઈ જાય. કિન્તુ દીર્ઘ શ્વાસોચ્છવાસ લેવાથી, બગાસું ખાવાથી, સ્વભાવથી અકસ્માત્ તથા નિદ્રાવસ્થામાં માં ખુલ્લુ હવા નીકળે છે. તેથી મહાં પર હાથ વડે વસ્ત્ર લગાડલાથી જીવની સમ્યક પ્રકારે સર્વદા રક્ષા થઈ શકતી નથી. વસ્ત્રથી મોં ઢાંકીને સૂતેલી વ્યક્તિ ઉંઘમાં જ્યારે પાસુ બદલાવે છે ત્યારે વસ્ત્ર ખસી જાય છે. તે સમયે સૂમ, વ્યાપિ અને સંપાતિમાં જીવ તથા સચિત્ત રજ આદિ મુખમાં જવાથી કેવી રીતે રોકાઈ શકે ? તથા દીર્ઘ શ્વાસોચ્છવાસથી થનારી વાયુકાયની વિરાધનાને કેવી રીતે પરિહાર થઈ શકે ? તેને રોકવાને ઉપાય જશે છે. ?
-
વાથી પણ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧