SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा० २५ सिद्धानामूर्ध्वगमनस्वरूपम् २८५ स्निग्धमृत्तिकया सान्द्रं विलिप्याऽऽतपे संशोषयेत् , इत्थमष्टवारानुक्तप्रक्रियया यथाक्रम तृणवेष्टन-मृल्लेपन संशोषणादीनि विधायाऽगाधसलिले प्रक्षिप्ता साऽलाबूरष्टकृत्वोदत्तमल्लेपजनितगौरवेणोर्ध्वसलिलतलमतिक्रम्य तदधस्ताद् भूतलसंलग्ना भवति, तदनु मन्दमन्दमनुक्रमतस्तेष्वष्टवारविनिहितमृल्लेपेषु सार्द्रतामुपगम्य विशीर्णेषु सत्सु मृत्तिकालेपजन्यभारराहित्येन लघुतामुपगता साऽलाबूरधोभूतलमतिक्रम्य जलोपरिप्रतिष्ठाना भवति तथाअष्टविधकर्मलेपसंभारभराक्रान्त आत्मा जगज्जलधौ निमज्जति, तद्विरहितश्चोर्ध्वगतिधर्मत्वादूवमेव गच्छति । तथा चोक्तं भगवता-- “जह मिउलेवालित्तं, गरुयं तुंबं अहो वयइ एवं । आसवकयकम्मगुरू, जीवा वच्चंति अहरगइं ॥१॥ तं चेव तविमुक्कं, जलोवरि ठाइ जायलहुभावं । जह तह करमविमुक्का, लोयग्गपइडिया होति ॥२॥" इति । जैसे-छिद्ररहित बिलकुल सूखीं हुई, विना टूटी-फूटी तुम्बीको चारों ओर तृणपुञ्जसे बांध करके धूपमें सुखा ले, आठ बार ऐसा करके अगाध जलमें तुम्बी को डाल दे तो आठबार के लेप के भारीपनसे जलके तलमें पहुँचकर वह पृथ्वी से लग जाती है। उसके पश्चात् गीलेपनसे जब धीरे धीरे वह मिट्टीका लेप छूटने लगता तो क्रमशः मिट्टीके भारसे रहित होकर लघुता(हलकापन) पाकर वह तुम्बी नीचेसे उठकर जलके ऊपर आजाती है । इसी प्रकार आठ कर्मरूपी लेपके भारसे भारी आत्मा संसाररूपी समुद्र में डूबी रहती है । जब कर्मरूपो लेपसे रहित हो जाती है तब ऊर्ध्व गमनका स्वभाव होनेसे ऊर्ध्वगमन करती है । भगवान ने कहा भी है "जैसे मिट्टीके लेपसे लिप्त तुम्बी भारी होनेसे नीचेकी ओर जाती है वैसेही आम्रवसे उत्पन्न कर्मोंसे आत्मा अधोगतिको प्राप्त होती है ॥१॥ जैसे तुम्बो लेपसे मुक्त होनेपर लघु જેમ છિદ્રરહિત, બિલકુલ સુકાયેલી, તૂટ્યા ફૂટયા વિનાની તુંબડીને ચારે બાજુએ ઘાસ-તરણુથી બાંધીને તેની ઉપર ચીકણી માટીને સારી પેઠે લેપ કરીને તડકામાં સૂકવી નાંખે, આઠ વાર એમ કરીને અગાધ જળમાં એ તુંબડીને નાંખી દે તે આઠ વારના લેપના ભારે પણાથી જળને તળીયે પહોંચીને તે પૃથ્વીને અડીને રહે છે. પછી જ્યારે લીલાપણાથી ધીરે ધીરે એ માટીને લેપ છૂટવા લાગે છે ત્યારે ક્રમશઃ માટીના ભારથી રહિત થઈને લઘુતા (હલકાપણું) પામીને એ તુંબડી નીચેથી ઉઠીને જળની ઉપર આવી જાય છે. એજ પ્રકારે આઠ કર્મરૂપી લેપના ભારથી ભારે એ આત્મા સંસારરૂપી સમુદ્રમાં ડુબી રહે છે. જ્યારે કર્મરૂપી લેપથી રહિત થઈ જાય છે ત્યારે ઉદર્વગમનનો સ્વભાવ હોવાથી ઊર્ધ્વ ગમન ४२ छे. सावाने तु परा छ - - જેમ માટીના લેપથી લિપ્ત તુંબડી ભારે હોવાથી નીચેની બાજુએ જાય છે, તેમજ આસવથી ઉત્પન્ન થએલાં કમેથી આત્મા અધગતિને પ્રાપ્ત થાય છે. (૧) જેમ તુંબડી શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy