SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा० १५ मोक्षस्वरूपम् २५९ त्प्रवृत्तेरुपरत्यभावेन मोक्षासम्भवात्, उपरत्यभ्युपगमे च प्रकृतेरनित्यत्वप्रसङ्गः । द्वितीयो - sपि पक्षो न क्षोदक्षमः प्रवृत्तेरेवाऽसम्भवतः कथमिवः भवसम्भवतः ?, भवाभावे कस्य मोक्षः ? एवं तन्मते मोक्षस्यैवायौक्तिकत्वात्कथं तल्लक्षणस्य समीचीनत्वं सिध्येत् ? । यच्चाssजीवकाः ( सम्प्रदायविशेषाः) मुक्तेः सकाशादात्मनः पुनरागमनमामनन्ति, तथाहि "ज्ञानिनो धर्मतीर्थस्य, कर्त्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥ १॥” इति, तत् " पुनरप्रादुर्भावतये' - ति पदेनाsपाकृतम्, यतो मोक्षः कर्मनाशे सति सम्पद्यते, कर्म च कर्मणैव जन्यते, ततश्च मुक्तावस्थायां कर्माभावात्कुतः पुनः कर्मोत्पत्तिः ?, तदभावे च कुतस्तरां संसारागमनम् ? संसारस्य कर्महेतुकत्वात्, न कारणमन्तरेण कार्योत्पत्तिरिति सर्वसंमतत्वाच्चेति । । नहीं हो सकती और इसी कारणसे कभी मोक्ष भी नहीं होगा । दूसरा पक्ष भी विचार करने से बात हो जाता है । जब प्रकृति प्रवृत्ति ही नहीं करेगी तो संसार कैसे होगा ?, और जब संसार ( कर्मसहित अवस्था) ही नहीं तो मोक्ष किससे होगा ?, अर्थात् किसी प्रकार मोक्ष ही नहीं बनता जब मोक्ष नहीं बनता तो उसके लक्षण की निर्दोषता भी सिद्ध नहीं हो सकती । आजीवक सम्प्रदाय वाले ऐसा कहते है कि - " आत्मा मोक्ष से वापस लौट आती है । कहा भी हैं " धर्मतीर्थ की स्थापना करने वाले ज्ञानी परम पदको प्राप्त होकर जब तीर्थका अनादर होने लगता है तब मोक्षसे फिर संसारमें आ जाते हैं ॥ १ ॥ | " इनका यह मत 'पुनरप्रादुर्भावतया' इस विशेषण से खण्डित हो गया है । क्योंकि कमौके नाश होने पर ही मोक्ष होता है, और कर्म कर्मोंसे ही उत्पन्न होते हैं । मोक्षमें कर्मोंका अभाव છે તે એ પ્રવૃત્તિની નિવૃત્તિ થઈ શકતી નથી, અને તે કારણે કદાપિ મેાક્ષ પણ થશે નિ ખીજો પક્ષ પણ વિચાર કરવાથી બાધિત થઇ જાય છે, જો પ્રકૃતિ પ્રવૃત્તિ જ નહિ કરે તે સંસાર કેવી રીતે થશે ? ઋને જો સસાર (કમ સહિત અવસ્થા) જ નથી તા મેક્ષ શાનાથી થશે ? અર્થાત્ કોઇ પ્રકારે માક્ષ જ નથી બનતા, જો મેાક્ષ નથી બનતા તા તેના લક્ષણની નિષિતા પણ સિદ્ધ થઈ શકે નહિ. આજીવક સંપ્રદ્યાયવાળા એમ કહે છે કે-“આત્મા માથી પાછા ફરી આવે છે. કહ્યું छे “ધમ તીથની સ્થાપના કરનારા જ્ઞાની પરમ પદને પ્રાપ્ત થઈને જ્યારે તીના અનાદર થવા લાગે છે ત્યારે મેાક્ષમાંથી પાછા સંસારમાં આવી જાય છે.’ (૧) भेने। ये भत 'पुनरप्रादुर्भावतया' मे विशेषणुथी मंडित थ गयो छे. अर કર્મીના નાશ થવાથી જ મેક્ષ થાય છે. અને ૪ કર્મોથી જ ઉત્પન્ન થાય છે. મેાક્ષમાં કર્માંના અભાવ થઈ જવાથી કર્માંની ઉત્પતિ થતી નથી, તેથી સંસારમાં ક્ી આવવાને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy