SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ श्रीदशवकालिकसूत्रे ___ यत्तु "अनन्तसुखरूपो मोक्षः" इति तदप्यसमीचीनम् , तथाहि-तदनन्त-सुखं मुतात्मनो ज्ञानगोचरं भवति न वा ?, आध पक्षे ज्ञानाऽऽनन्त्यप्रसङ्गः, सातसंवेदनस्यैव सुखत्वात् , अत एवाऽनन्तज्ञानविरहितसुखस्वभावत्वं मोक्षस्य न सिध्यति । "प्रकृतावुपरतायां' पुरुषस्य स्वस्वरूपेणाऽवस्थानं मोक्षः" इति हि साङ्ख्याः , तद् आत्मनः' इतिपदेन प्रत्यादिष्टम् । किञ्च-तन्मते प्रकृति-पुरुषयोः संयोगोऽपि न घटते कुतो मोक्षचर्चा ?, तथाहि-नित्या प्रकृतिः प्रवृत्तिस्वभावा तदितरस्वभावा वा ? तयोराधः सावधः पक्षः, तत्र त जो कहते हैं कि-"मोक्ष अनन्तसुखस्वरूप है" अर्थात् मोक्ष में सुख ही अवशिष्ट रह जाता है और कुछ नहीं रहता । उनका यह मानना समीचीन नहीं है । वह अनन्त सुख मुक्तात्मा के ज्ञान का विषय है या नहीं ? पहला पक्ष स्वीकार करो तो अनन्त सुखको जाननेके लिए अनन्त ज्ञान भी चाहिए । अनन्त ज्ञानके बिना अनन्त सुखका बोध नहीं हो सकता । दूसरा पक्ष अंगीकार करो तो सुखस्वभावता सिद्ध नहीं हो सकती, क्योंकि, सातारूप संवेदनको ही सुख कहते हैं । जब संवेदन ही नहीं तो सुख हो ही नहीं सकता है, इसलिए "अनन्त ज्ञानसे रहित सुखस्वभाववाला मोक्ष" नहीं मानना चाहिए । "प्रकृति जब उपरत हो जाती है तब पुरुष अपने स्वरूपमें स्थित हो जाता है, इसी अवस्था का मोक्ष कहते हैं।" ऐसी सांख्यमतानुयायिओंकी मान्यता है । 'आत्मनः' पदसे उसका निराकरण किया गया है। सांख्यमतमें प्रकृति और पुरुषका संयोग ही सिद्ध नहीं होता तब मोक्ष की चर्चा ही क्या करना ? सो ही आगे दिखलाते है कि प्रकृति का स्वभाव प्रवृत्ति करनेका है या नहीं ?, पहला पक्ष दूषित है, क्योंकि प्रकृतिका स्वभाव यदि सर्वदा प्रवृत्ति करने का है तो उस प्रवृत्तिकी निवृत्ति જેઓ કહે છે કે “મેક્ષ અનંત સુખસ્વરૂપ છે અર્થાત્ મેક્ષમાં સુખ જ અવશિષ્ટ રહી જાય છે. બીજું કશું નથી રહેતું, તેએાનું એ માનવું પણ સમીચીન નથી એ અનંત સુખ સુદ્ધાત્માના જ્ઞાનનો વિષય છે કે નહિ ? પહેલો પક્ષ સ્વીકારો તે અનંત સુખને જાણવાને માટે અનંત જ્ઞાન પણ જોઈએ અનંત જ્ઞાન વિના અનંત સુખનો બંધ થઈ શકતો નથી. બીજો પક્ષ સ્વીકારો સુખ-સ્વભાવતા સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે સાતા૩૫ સંવેદનને જ સુખ કહે છે જે સંવેદન જ હોતું નથી તે સુખ થઈ જ શકતું નથી. તેથી “અનંત જ્ઞાનથી રહિત સુખ-સ્વભાવવાળે મોક્ષ નહિ માન જોઈએ. પ્રકૃતિ જ્યારે ઉપરત થઈ જાય છે ત્યારે પુરૂષ પિતાના રવરૂપમાં સ્થિત થઈ જાય છે;” सेवा सांध्यमतानुयायीसानी मान्यता छ आत्मनः शथी अनु (न।४२ ४२वाभां આવ્યું છે. સાંખ્યમતમાં પ્રકૃતિ અને પુરૂષને સંયોગ જ સિદ્ધ નથી થતો તે મેક્ષની ચર્ચા જ શું કરવી ? તેજ આગળ બતાવવમાં આવે છે કે–પ્રકૃતિને સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો છે કે નહિ ? પહેલે પક્ષ દૂષિત છે, કારણ કે પ્રકૃતિને સ્વભાવ જે સર્વદા પ્રવૃત્તિ કરવાને १ उपरतायां = निवृत्तायाम् । શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy