SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा० १५ वन्धस्वरूपम् २५३ पेण तीव-तीव्रतर-तीव्रतम-मन्द-मन्दतर मन्दतमत्वादिभेदभिन्नो बन्धोऽनुभागबन्धो रसबन्धव्यपदेश्यः (३)। १ शुभकर्मणामनुभागो (रसो) द्राक्षेनुक्षीरमाक्षीकवदतिमधुरो भवति, यदनुभवेन जीव: सान्द्रानन्दसन्दोहतुन्दिलान्तःकरणो जायते । अशुभकर्मणां रसस्तु निम्बकिराततिक्तादिवदतितरां तिक्तो भवनि, यदनुभवेन जोवोऽनिर्वचनीय व्याकुलीभावं भजते, तीव्रतीव्रतरत्वा. दिबोधनार्थं च दृष्टान्तः प्रदयते इक्षुनिम्बयोरन्यतरम्य चतुःशेटकपरिमितो रसः 'स्वाभा विकरस' इत्युच्यते, वह्नितापद्वारोत्कालितो यदा शेटकचतुष्टयस्थाने शेटत्रितयमात्रोऽव. शिष्येत तदाऽसौ 'तीव्र' इत्युच्यते, पुनरुत्कालनेन शेटकद्वितयमात्रोऽवशिष्यते तदा तीवतर' इत्यभिधीयते, पुनरप्युत्कालनेन शेटकैकमात्रेऽवशिष्टे 'तीव्रतम' इति कथ्यते । इक्षु निम्बयोरेव शेटकैकमात्रो रसः 'स्वाभाविकरसः' इत्युच्यते, एकशेटकजलमेलनेन 'मन्दरस' इति, द्विशेटकजलसंयोजनेन 'मन्दतरो रस' इति, शेटकत्रितयपरिमितजलसम्बन्धेन 'मन्दतमो रस' इति व्यपदेशं लभते । अनुभागबन्ध कहते हैं । शुभ कर्मोका अनुभाग (रस) दाख, सांठा, गन्ना दूध या मधुके समान अतिमधुर होता है, इसके उपभोगसे आत्मामें अत्यन्त आनन्द उत्पन्न होता है । अशुभ कर्मीका फल नीम चिरायता आदिके समान अत्यन्त तिक्त होता है, इसका अनुभव करनेसे जीव अतिशय व्याकुलता प्राप्त करता हैं । तोव तीव्रतर आदि समझाने के लिये उदाहरण देते हैं इक्ष या नींममें से किर्स का चार सेर रस 'स्वाभाविक रस' कहलाता है यदि अग्निमें उकालने पर तीन सेर रह जाय तो वह तीव्रतम कहलाता है । इक्षु और निम्बका एक सेर रस स्वभाविक रस, उसमें एक सेर जल मिला दिया जाय तो मन्द, दो सेर मिलानेसे मन्दतर, तीन सेर मिलानेसे मन्दतम रस कहलाता हैं। જ અનુભાગબંધ યા રસબંધ કહે છે. ૧. શુભ કર્મોને અનુભાગ (રસ) દ્રાક્ષ, શેરડી, દૂધ મા મધના જે અતિમધુર હોય છે. એના ઉપભેગથી આત્મામાં અત્યંત આનંદ ઉત્પન થાય છે. અશુભ કર્મોનું ફળ લી બડે, કરિયાતું આદિની પેઠે અત્યંત તિક્ત હોય છે. એને અનુભવ કરવાથી જીવ અતિશય વ્યાકુળતા પ્રાપ્ત કરે છે. તીવ્ર તીવ્રતર આદિ સમજાવવાને ઉદાહરણ આપે છે–શેરડી યા લીંબડામાંથી કાઢેલે કેઈન ચાર શેર રસ “સ્વભાવિક રસ” કહેવાય છે જે તેને અગ્નિ પર ઉકાળવાથી ત્રણ શેર રહે તો તે તીવ્ર કહેવાય છે, ફરી ઉકાળવાથી બે શેર રહે છે તે તીવ્ર. તર કહેવાય છે. અને તેને ફરીથી ઉકાળતા માત્ર શેર બાકી રહે તે તે તીવ્રતમ કહેવાય છે. શેરડી અને લીબડાના એક શેર સ્વાભાવિક રસમાં જે એક શેર પાણી મેળવવામાં આવે તો મંદ બશેર પાણી મેળવતાં મંદતર અને ત્રણ શેર પાણી મેળવવાથી મંદતમ રસ उपाय छे. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy