SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ स्० १५ भिक्षुत्वसिद्धिः पश्यन्त एव गच्छन्ति, तेन च तेषां समित्यादिपालकत्वं, मौनादिसमवलम्बनेन गुप्तिपालकत्वं चास्ति, ततश्च समिति, गुप्तिपालकत्वरूपप्रवृत्तिनिमित्तस्य तेष्वपि सत्वे कुतो न तेषां भिक्षुशब्दव्यवहार्यत्वमिति चेत ? यत् इहलोकाद्याशंसाविरहिततया समित्यादिपालकत्वमेव भिक्षुशब्दप्रवृत्तिनिमित्तम्, तच्च तेषु न विद्यते तेषां तथाविधप्रवृत्तेः, ऐहिककण्टका दिनिवृत्त्यर्थत्वात् , यशः कीर्त्यादिसम्पादनार्थत्वाच्च, नातस्तेषां वस्तुतः समितिगुप्त्यादिपालकत्वं विद्यते । अन्यथा-'यावनिगडबद्धोऽहं तावदेनं ने हनिष्यामि, यावन्न समालपामि तावदहं मृषात्यागी, यावत्सनिद्रोऽहं तावदचौर्यवतो'-त्यादाभिमाना अपि केचिद व्रतधारित्वेन व्यवहियेरन् , किन्तु तेषामान्तरिकेच्छायाः सततानुबन्धितया विद्यमानत्वान्न व्रतित्वमस्ति । भी मार्ग देखकर ही चलते हैं इसलिए वे समितिका पालन करते हैं । और कभी मौन रखते हैं इसलिए गुप्तिका भी पालन करते हैं । जब उनमें समिति-गुप्तिपालकता पाई जाती है तो उन्हें भी भिक्षु क्यों नहीं कहना चाहिए ? समाधान-इहलोक और परलोक सम्बन्धी आकांक्षा या स्वार्थरहित होकर जो समितिगुप्तिका पालन करते हैं वे ही भिक्षु कहलाते हैं। उनमें ऐसा नहीं पाया जाता। वे हिंसासे बचने के लिए मार्ग देख कर गमन नहीं करते, किन्तु कोटे आदि लग जानेके भयसे मार्ग देखकर गमन करते हैं, और यश-कीर्ति सम्पादन करनेके लिए मौन रखते हैं, इसलिए वे वास्तवमें समितिगुप्तिके पालक नहीं हो सकते । यदि उन्हें समितिगुप्तिका पालक माना जाय तो वह मनुष्य भी व्रती कहलायगा जो ऐसी प्रतिज्ञा करे कि "मैं जब तक बेड़ीमें जकड़ा हुआ हूँ तबतक इसे नही मारूँगा" "जब तक न बोलू तब तक मृषावादका त्यागो हूँ" "जब तक सोया रहूँगा શંકા- સમિતિગુપ્ત પાલકતા તે ગેરૂઆ આદિ વસ્ત્ર પહેરનારાઓમાં પણ જોવામાં આવે છે. તેઓ પણ માર્ગ જોઈને જ ચાલે છે, તેથી તેઓ સમિતિનું પાલન કરે છે, અને કેાઈકઈવાર મૌન રહે છે તેથી ગુપ્તિનું પણ પાલન કરે છે, જે તેઓમાં સમિતિમુસિપાલતા જેવામાં આવે છે, તો તેમને પણ ભિક્ષુ કેમ ન કહેવા જોઈએ? સામાધાન-ઈહલોક અને પરલેક સંબંધી આકાંક્ષા અથવા વાર્થરહિત થઈને જેઓ સમિતિ ગુપ્તિનું પાલન કરે છે તે જ મિક્ષ કહેવાય છે તેમાં એવું જોવામાં આવતું નથી. તેઓ હિંસાથી બચવાને માટે માર્ગ જોઈને ગમન કરતા નથી, પરંતુ કાંટા વગેરે વાગી જવાના ભયથી માર્ગ જોઈને ચાલે છે અને યશ કીતિ સંપાદન કરવાને માટે મૌન રાખે છે, તેથી તેઓ વસ્તુતાએ સમિતિ-ગુપ્તિ કે પાલક નથી થઈ શકતાં. જે તેમને સમિતિ-ગુતિના પાલક માનવામાં આવે તે એ માણસ પણ વતી કહેવાશે કે જે એવી પ્રતિજ્ઞા કરે કે-“જ્યાં સુધી હું બેડીથી બંધાયેલ છું ત્યાં સુધી હું તેને નહિ મારૂં” “જયાં સુધી હું ન બોલું ત્યાં સુધી મૃષાવાદને ત્યાગી છું” “ જયાં સુધી સૂઈ રહીશ ત્યાં સુધી અચૌર્ય વ્રતનું પાલન શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy