SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ श्रोदशवेकालिकसूत्रे २१० पद्म (जाति) रूपं प्रवृत्तिनिमित्तमादायैव पद्मं बोधयति न त्वितरथा । एवमत्रापि भिशब्दस्य भिक्षणं व्युत्पत्तिनिमित्तम्, भिक्षत इत्येवंगीलो भिक्षुरिति व्युत्पत्तिः । तथा चाऽभिक्षमाणत्वावस्थायां भिक्षुत्वाप्रसक्तावपि ऐहिकपारत्रिकाऽऽशंसाविरहेण समितिगुप्त्यादिधारित्वरूपप्रवृतिनिमित्तमादाय भिक्षुत्व-समित्यादिपालकत्वयो भिक्षुलक्षणैकार्थसमवायेन कथञ्चित्तादात्म्यलक्षणेन भिक्षमाणेऽभिक्षमाणे वा भिक्षौ भिक्षुशब्दप्रवृत्तेः वर्त्तमानपर्यायमात्रग्रहण लक्षणऋजुसूत्रनयाभिप्रायाच्च भिक्षुत्वसिद्धिः । 1 ननु पूर्वोकलक्षणं प्रवृत्तिनिमित्तकाषायाम्बरधारिप्रभृतिष्वपि विद्यते, तेऽपि मार्गे होनेवाले गडुलके फूल आदिका अर्थ भी उससे निकलता है, क्योंकि वे भी कीचड़से पैदा होते है । यदि व्युत्पत्तिनिमित्तको ही शब्दकी प्रवृत्ति में कारण माना जाय तो शैवाल आदि में भी पंकज शब्दका प्रयोग हो जायगा, इस आपत्तिका निवारण करनेके लिए व्युत्पत्तिनिमित्तके सिवाय प्रवृत्तिनिमित्त कमलत्व धर्मकी भी आवश्यकता है, इससे शैवाल आदिका निराकरण हो जाता है, दोनों निमित्तोंसे ठीक-ठीक अर्थका प्रतिपादन हो जाता है कि जो कीचड़ से उत्पन्न हो और जिसमें कमलस्वरूप सामान्य (जाति) पाया जाय उसे पङ्कज कहते हैं । इसी प्रकार यहाँ 'भिक्षु' शब्दका व्युत्पत्तिनिमित्त भिक्षण ( याचना ) धर्म है, जिस समय साधु भिक्षण नहीं करते उस समय व्युत्पत्तिनिमित्त से भिक्षु नहीं कहला सकते, फिर भी 'समितिगुप्तिपालकत्व' - रूप प्रवृत्तिनिमित्त से भिक्षु शब्दकी प्रवृत्ति होती है क्योंकि भिक्षुत्व और समितिगुप्तिपालकत्व दोनों धर्म भिक्षुमें कर्थाश्चत् तादात्म्य सम्बन्धरूप एकार्थसमवायसे रहते हैं । इसलिए भिक्षा न करते समय भी 'समिति गुप्तिपाल कत्व' - रूप प्रवृत्ति - निमित्तसे भिक्षु शब्द की प्रवृत्ति होती है। w शङ्का - समिति - गुप्तिपालकता तो गेरुआ आदि वस्त्र पहननेवालों में भी पाई जाती है । वे શેવાળ તથા એ પ્રકારે પેદા થનારા ઘીનેલાં શીંગાડા આદિને અથ પણ તેમાંથી નીકળે છે, કારણ કે તે પણ કીચડમાંથી પેઢા થાય છે. જો વ્યુત્પત્તિનિમિત્તને જ શની પ્રવૃત્તિમાં કારણ રૂપ માનવમાં આવે તે શેવાળ આદિમાં પણ પંકજ શબ્દના પ્રયાગ થઈ જશે. એ આપત્તિનુ' નિવારણ કરવાને માટે વ્યુત્પત્તિનિમિત્ત ઉપરાંત પ્રવૃત્તિનિમિત્ત કમળત્વ ધર્મની પશુ આવશ્યકતા છે. તેથી શેવાળ આદિનું નિરાકરણુ થઈ જાય છે. બેઉ નિમિત્તથી ખરાખર અનુ પ્રતિપાદન થઇ જાય છે કે જે કીચડમાંથી ઉત્પન્ન થાય અને જેમાં કમલરૂપ સામાन्य (अति) भजी भावे तेने पंडे हे छे. એ રીતે અહી ‘ભિક્ષુ’ શબ્દના વ્યુત્પત્તિનિમિત્ત ભિક્ષણ (યાચના) ધમ છે જે સમયે સાધુ ભિક્ષણ કરતા નથી તે સમયે વ્યુત્પત્તિનિમિત્તથી ભિક્ષુ નથી કહેવાતા, તે પણ સમિતિગુપ્તિ-પાલકત્વ' રૂપ પ્રવૃત્તિનિમિત્તથી ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિ થાય છે, કારણ કે ભિક્ષુત્વ અને સમિતિગુપ્તિ-પાલકત્વ એઉ ધર્મ ભિક્ષુમાં કોઈપણ રીતે તાદાત્મ્ય સ’બધરૂપે એકા-સમવાયથી રહે છે, તેથી ભિક્ષા ન કરતી વખતે પણ ‘સમિતિગુપ્તિ પાલકત્વ' રૂપ પ્રવૃત્તિનિમિત્તથી ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy