SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ श्रीदशवैकालिकसूत्र श्रः , तत्पश्चात्सचित्त एव, रोगाद्यवस्थायां वायोरावश्यकत्वे दृत्यदिपूरितोऽपि मिश्रत्वादग्राह्य एव सचित्तवत् । (४) वनस्पतिकायः।। वनस्पतिश्चित्तवान् आख्यातः, व्याख्या तु पूर्ववत् । चैतन्यवचसिद्धिश्चेत्थम् वनस्पतिः सचेतनः, बाल्याद्यवस्थासन्दर्शनात, छेदन-भेदनादिभिर्लानतादिदर्शनाच्च मनुष्यशरीरवत् । शेष पूर्ववत् । शस्त्रं द्रव्यभावभेदाद्विविधं तत्र द्रव्यशस्त्रं स्वपरोभयकायात्मकम् ।स्वकायशस्त्रं-यष्टयादि । परकायशस्त्रं पाषाणाऽसिकर्तर्यादि, उभयकायशस्त्रं -परशुदात्रादि । भावशस्त्रं तु तं प्रति मनोमालिन्यम् ॥ ४ ॥ रहती है, उसके बाद दूसरे पहर तक मिश्र अवस्था में रहती है बाद में सचित्त हो जाती है । रोग आदि अवस्था में वायु की आवश्यकता होने पर दृति आदि में भरा हुआ अचित्त वायु साधुआंको ग्राह्य है, किन्तु दूसरे प्रहर का मिश्र वायु, सचित्त वायु की तरह अग्राह्य है । (४) ( वनस्पतिकाय ) वनस्पतिकायको भी भगवान ने सचित्त कहा है । बनस्पति सचित्त है, क्योंकि उस में बाल्यावस्था आदि, तथा छेदन भेदन आदि करने से म्लानता आदि सचेतनके गुण देखे जाते है , जैसे मनुष्य का शरीर । अर्थात् बाल्य-तरुण आदि अवस्थाएं और छेदन-भेदन आदि करने से म्लानता होने के कारण जैसे मनुष्य-शरीर सचेतन है वैसे ही वनस्पतिकाय भी सचेतन है । 'अनेकजीव' आदि पदोंका व्यख्यान पहले की भाँति जानना चाहिये। वनस्पति-काय के शस्त्र दो प्रकारके हैं-(१) द्रव्यशस्त्र और (२)भावशस्त्र । द्रव्य-शस्त्र स्वकाय, परकाय और उभयकाय हैं, लकड़ी आदि स्वकाय शस्त्र हैं । लोह पत्थर आदि परकाय સુધી અચિત્ત રહે છે, ત્યારપછી બીજા પ્રહર સુધી મિશ્ર અવસ્થામાં રહે છે. અને ત્યાર સચિત્ત બની જાય છે. રેગાદિ અવસ્થામાં વાયુની આવશ્યકતા પડતાં મસક આદિની અંદર ભરેલ અચિત્ત વાયુ સાધુઓને ગ્રાહ્ય છે, કિન્તુ બીજા પ્રહરને મિશ્રવાયુ સચિત્તવાયની પેઠે અગ્રાહ્ય છે (૪) (वनस्पतिय) વનસ્પતિકાયને પણ ભગવાને સચિત્ત કહી છે. વનસ્પતિ સચિત્ત છે, કારણ કે તેમાં બાલ્યાવસ્થા આદિ તથા છેદન ભેદન કરવાથી જ્હાનતા આદિ સચેતનના ગુણ જોવામાં આવે છે, જેમકે મનુષ્યનું શરીર, અર્થાત્ બાહ્ય તરૂણ આદિ અવસ્થાઓ અને છેદન-ભેદન આદિ કરવાથી પ્લાનતા થવાને કારણે જેમ મનખ્ય શરીર સચેતન છે તેમ વનસ્પતિકાય પણ સચેતન છે. “અનેક-જીવ' આદિ શબ્દન વ્યાખ્યાન પહેલાંની પેઠે જાણવું. वनस्पतियन शख मे. नां छे. (१) द्रव्य मान (२) मावशस्त्र. द्र०५शत्र, સ્વકાય, પરકાય અને ઉભયકાય છે લાકડી આદિ સ્વકાયશસ્ત્ર છે. હું પત્થર આદિ પરકા શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy