________________
P20 commm
श्रीदशवैकालिकसूत्रे यतो निर्ग्रन्था अतो महर्षयः, इति यथोत्तरं पूर्व-पूर्वस्य हेतुत्वेन भवति विशेषणसंगतिरिति बोद्धव्यम् ।
नन्वेतावता 'यद्यन्महापुरुषैरनाचीणं तत्तदनाचरणीयं, यद्यत्त्वाचीर्ण तत्तदाचरणीयमेवेत्यायातं ततश्च तीर्थङ्करार्थ सुरसम्पादितैरष्टविधमहाप्रातिहास्तीर्थङ्करा युक्ता इति वयमप्यस्मदर्थ सम्पादितः कथं न युक्ता भवेमेति चेद् ? भ्रान्तोऽसि, ते हि वीतरागत्वात् कल्पातीताः, वयं तु कल्पस्थिता इति, कल्पातीतानां तेषां जिनेश्वराणामष्टमहाप्रातिहार्यागि तीर्थङ्करगोत्रनामप्रकृत्युदयमहिम्ना प्रतिभासितानि भवन्ति, न तु तानि सुरैः संपाद्यन्ते, अत एव औषपातिकसूत्रे--
" आगासगएणं चक्केणं आगासगएणं छत्तेणं आगासियाहिं चामराहिं " इत्यस्य व्याख्यायाम्---
"आगासगएणं चक्केणं "-ति आकाशवर्तिना चक्रेण-धर्मचक्रेण, 'आगासगएणं छत्तेणं '-ति छत्रत्रयेण 'आगासियाहि '-ति, आकाशम् अम्बरम् इताभ्यां प्राप्ताभ्याम् आत्राता होनेसे निम्रन्थ हैं, निम्रन्थ होनेसे महर्षि हैं।
शङ्का-इस गाथासे यह तात्पर्य निकला कि महापुरुषोंने जिस जिस का आचरण नहीं किया वह वह अनाचरणीय है, उन्होने जिस जिसका आचरण किया वे सब आचरण करने योग्य हैं, यदि ऐसा ही हैं तो श्रीतीर्थङ्कर भगवान् देवनिर्मित आठ महाप्रातिहार्योंसे युक्त होते है इसलिए हम भी हमारे लिए बनाये हुए पदार्थोसे युक्त क्यों न होवें ?
समाधान हे वत्स ! ऐसा नहीं है, क्यों कि वे वीतराग होनेसे कल्पातीत हैं, और हम कल्पस्थित हैं, इसलिए उन कल्पातीत जिनेश्वरों के तीर्थङ्करगोत्र-नाम-प्रकृतिके उदयको महिमासे अष्ट महाप्रातिहार्य केवल भासित होते हैं किन्तु देवताओंसे समर्पित नहीं किये जाते, अत एव
औपपातिक सूत्रके "मागासगएणं चक्केणं" इत्यादि पदोंकी व्याख्यामें कहा है-"आकाशस्थित સ્થિત હોવાને કારણે વિપ્રમુક્ત હોવાથી સ્વ-પરના ત્રાતા (રક્ષક) છે, ત્રાતા હોવાને કારણે नि छ, नि पाने वाधे महब छे.
શંકા-આ ગાથામાંથી એ તાત્પર્ય નીકળ્યું કે- મહાપુરૂષોએ જેનું જેનું આચરણ નથી થ” છે તે અનાચરણીય છે, અને તેમણે જેનું જેનું આચરણ કર્યું તે બધું આચરણ કરવા ગ્ય છે. જે એમ છે તે તીર્થકર ભગવાન દેવનિર્મિત આઠ મહાપ્રાતિહાર્યોથી યુક્ત હોય છે, તેમ આપણે પણ આપણા માટે બનાવેલા પદાર્થોથી યુક્ત કેમ ન થવું ?
સમાધાન હે વત્સ ! એમ નથી, કારણ કે તે વીતરાગ હોવાથી કલ્પાતીત છે, અને આપણે ક૫સ્થિત છીએ. એ કપાતીત જિનેશ્વરનાં તીર્થ કર–ગેત્ર-નામપ્રકૃતિના ઉદયના મહિમાથી આઠ મહાપ્રાતિહાર્ય કેવળ ભાસિત થાય છે; પરન્તુ દેવતાઓ તરફથી સમર્પિત થતાં નથી, એટલે ઔપપાતિક સૂત્રના ચાર પળ જળ ઇત્યાદિ વ્યાખ્યાનમાં કહ્યું છે -"ARIशस्थित य, छत्र सने यामाथी भगवान् क्षित थाय छे.” महीक्षित'
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧