SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १० अध्ययन २ गा. ५ कामरागनिवारणोपायः अपरं चाऽऽकर्णय "विषयाशामहापाशाद् , यो विमुक्तः सुदुस्त्यजात् । स एव कल्पते मुक्त्यै नान्य. षट्शास्त्रवेद्यपि ॥ १॥” इति. हे शिष्य ! एवं विषयभोगस्पृहाऽपि महतेऽनर्थाय कल्पते, किं पुनस्तदुपसेवनं, तदेवमाकलय तावत्-सुखाशया दीपकोपगमन पतङ्गानाम् , दारुधिया ग्राह-ग्रहण पुरस्सरं नदीतरणं मनुष्याणाम् । किञ्च बुभुक्षापिपासादिदृष्टान्तस्यात्र वैषम्यं विद्यते, नहि कामा उपभोगेन शाम्यन्ति प्रत्युताभ्यासवशादतितरां वृद्धिमेवोपगच्छन्ति, यदुक्तमन्यत्रापि " न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव, भूय एवाभिवर्धते ॥ १॥" इति, हैं, यह नदी धीरता-रूपी वृक्षको विध्वंस करनेवाली है, चिन्तारूपी इसका तट है, इसका पार करना बहुत कठिन है, जो मुनीश्वर इस नदीको पार कर लेते हैं वे ही सुखी होते हैं ॥१॥ और सुनों "विषयोंका आशापाश दुस्त्याज्य हैं । जो इस पाश से मुक्त हो जाते हैं वे ही मोक्ष-मार्गके अधिकारी होते हैं, अन्य नहीं; चाहे वह सभी शास्त्रोंके पारंगत क्यों न हो ! ॥१॥" हे शिष्य ? इसप्रकार विषय भोगनेकी इच्छा भी महान् अनर्थको उत्पन्न करती है, तो विषयोंके सेवनके विषयमें तो कहना ही क्या है ! बस तू यही समझ ले जैसे सुख पानेकी इच्छासे पतंगोंका दीपकमें गिरना है, अथवा कोई भोला मनुष्य लकडो समझकर ग्राहको पकड़ लेवे और उसीका सहारा लेकर नदी पार करना चाहे तो वह कभी सफलमनोरथ नहीं होगा वरन् उसे प्राण त्यगने पड़ेंगे, इसी प्रकार विषय भोगनेसे विषयोंकी वासना मिट जायगी, यह विचारना ठीक नहीं है। भूख-प्यासका दृष्टान्त भी यहाँ मेल नहीं खाता, क्योंकि विषय-सेवनसे काम शान्त नहीं રહ્યા છે, રાગરૂપી શાહ એમાં નિવાસ કરે છે, નાના પ્રકારના વિચારો તેમાં પક્ષીરૂપ છે. એ ધીરતારૂપી વૃક્ષને દવંસ કરવાવાળી છે. ચિન્તા એના તટ છે. એ નદીને પાર કરવી અત્યંત કઠણ છે. જે મુનીશ્વર એ નદીને પાર કરે છે તે જ સુખી થાય છે,” (૧) અને વળી શ્રવણ કરે– વિષયોને આશાપાશ દુત્યાજ્ય છે જેઓ એ પાશથી મુક્ત થઈ જાય છે તે જ મોક્ષમાર્ગના અધિકારી બને છે-બીજા નહિ, પછી ભલે તેઓ બધાં શાના પારંગત કેમ ન डाय?" (1) હે શિષ્ય ! એ રીતે વિષય ભોગવવાની ઈચ્છા જ મહાન અનર્થને ઉત્પન્ન કરે છે. તો વિષયોના સેવનની બાબતમાં તે કહેવું શું ? બસ, તું સમજી લે કે-જેમ સુખ પામ વાની ઈચ્છાથી પતંગે દીપકમાં હેમાય છે, અથવા કઈ ભેળે માણસ લાકડું સમજીને ગ્રાહ (મગર ) ને પકડી લે અને તેને આધારે નદી પાર કરવા ઈછે તે કદાપિ તેને મનેરથ સફળ ન થાય પરંતુ તેને પ્રાણ ત્યજવાને જ વખત આવે, તેમ “ વિષય ભોગવવાથી વિષયોની વાસના મટી જશે.” એમ વિચારવું એ બરાબર નથી. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy