SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन २ गा. ४ कामरागदोषानुचिन्तनम् उक्तविधस्यापि साधोः संयममार्गे विहरतः कदाचिद् विषयस्मरणेन प्रस्खलितचित्तता मा प्रसाङ्गीदिति तदुपायं दर्शयति-“समाए." इति । मूलम् समाए पेहाए परिव्वयंता, सिया मणो निस्सई बहिद्धा। १० ८ ९ १३ . ११ १२ १४ १५...१७ १६.. न सा महं नोवि अ वि तीसे, इच्चेव ताओ विणइज्ज रागो।। छाया-समया प्रेक्षया परिव्रजतः, स्यान्मनो निःसरति बहिः । न सा मम नो अपि अहमपि तस्याः, इत्येवं तस्या विनयेत रागम् ॥४॥ सान्वयार्थ:-समाए-सम पेहाए-भावनासे परिव्ययंतो संयममार्गमें विचरते हुए साधुका मणो मन सिया-कदाचित्-कभी बहिद्धा-संयमगृहसे बाहर निस्सरई-निकल जाय तो "सा-वह स्त्री महं-मेरी न-नहीं है अवि और अहंवि-मैं भी तोसे-उस स्त्रीका नो-नहीं हूं" इच्चेव इस प्रकार ताओ उस स्त्रीसे राग-रागको विणइज्ज-दूर करे ॥४॥ संयम मार्गमें विहार करते हुए त्यागी मुनि का मन, स्त्री आदिको देखनेसे कदाचित् विचलित (डांवाडोल) हो जाय तो उसको रोकने के लिए उपाय बतलाते हैं-'समाए.' इत्यादि । रागद्वेषरहित-समतापूर्वक बिचरते हुए श्रामण्यमें स्थित मुनिका मन स्त्री आदिको देखने पर मोहनीय कर्मके उदयसे कदाचित् पहले भोगे हुए भोगोंका स्मरण होजानेसे, अथवा विषयसेवनकी इच्छा होनेसे संयमरूपी घरसे बाहर निकल जाय तो उस समय साधुको विचारना चाहिए कि मैं जिसकी अभिलाषा करता हूं, वह स्त्री न मेरी है और न मैं उसका हूँ। ऐसा विचार करके उस स्त्रीके विषय का रागभाव दूरकरना चाहिये तात्पर्य यह है कि स्त्रो के विषयमें मनकी प्रवृत्ति होनेसे चारित्रकी मलिनता आदि बहुतेरे दोष उत्पन्न होते हैं। उन दोषोंका विचार करके मुनि अपने मन को उस तरफसे हटाता हुआ समप्रेक्षाका अवलम्बन करके उसीप्रकार रागरहित होजावे जिस प्रकार स्त्रीको देखनेके पहले था। સંયમ–માર્ગમાં વિહાર કરતા ત્યાગી મુનિનું મન, સ્ત્રી આદિને જોવાથી જે વિચલિત (माडी) थ य तो तन रावाने भाटे पाय मताव छ–'समाए.' त्याह, રાગદ્વેષ રહિત સમતાપૂર્વક વિચારતાં શ્રમણ્યમાં સ્થિત મુનિનું મન સ્ત્રી આદિને દેખતાં મેહનીય કર્મના ઉદયથી કદાચિત પહેલાં ભગવેલા ભેગનું મરણ થઈ જવાથી અથવા વિષય સેવનની ઈચ્છા થવાથી સંયમરૂપી ઘરની બહાર નીકળી જાય છે તે સમયે સાધુએ વિચારવું જોઈએ કે હું જેની અભિલાષા કરું છું તે રત્રી નથી મારી કે નથી હે તેનેૉ. એવા વિચાર કરીને એ સ્ત્રી પ્રત્યેના વિષયને રાગભાવ દૂર કરે જોઈએ. તાત્પર્ય એ છે કે સ્ત્રીના વિષયમાં મનની પ્રવૃત્તિ થવાથી ચારિત્રની મલિનતા આદિ અનેક દોષ ઉત્પન્ન થાય છે. એ દેને વિચાર કરીને મુનિ પિતાના મનને તે તરફથી પાછું હટાવતાં સમપ્રેક્ષાનું અવલંબન કરીને એ રાગરહિત થઈ જાય કે જે તે સ્ત્રીને દેખતાં પહેલાં હતો. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy