SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन २ गा० १ श्रामण्याधिकारिलक्षणानि टीका-यः, काम्यन्ते अभिलष्यन्ते प्राणिभिरिति कामाः शब्दादयस्तान् न निवारयेत् नापनयेत्, अत्र 'सः' इत्यध्याहार्य यत्तदोर्नित्यसम्बन्धादिति केचित्, वस्तुतस्तु नात्र तच्छब्दाध्याहारावश्यकता, न चाऽनध्याहारे साकाङ्क्षत्वदोष इत्याक्षेप्यम्, उत्तरवाक्यगतत्वेन यच्छब्दोपादाने तस्य दोषस्याऽनवकाशात् 'आत्मा जानाति यत्पाप' मित्यादिवत् । संकल्पस्य-अप्राप्तविषयप्राप्तिरूपस्याऽप्रशस्तस्याऽध्यवसायस्य, वशम् अदीनतां गतस्तदधीनवर्ती भूत्वेति भावः, पदे पदे प्रतिस्थानं विषीदन् खेदमनुभवन् कथं= केन प्रकारेण 'नु' क्षेपे वितर्के पृच्छायांवा, श्राम्यति-तपस्यतीति श्रमणः-सचित्ताचित्त-मनोज्ञा-मनोज्ञद्रव्याधिकरणकसाम्यभाव-हास्यादिषदकविप्रमुक्ति-पंचसमितिसमितत्वगुप्तित्रयगुप्तत्व--गुप्तब्रह्मचर्यत्वयोगत्रयसाधकत्व--सदोरकमुखवस्त्रिकोपशोभितमुखत्वयतनाधर्मधरत्व--भोगामिषरिक्तत्व---करणसप्तति--चरणसप्ततिपारगत्व-निर्दोषभिक्षणशीलत्व-तीर्थङ्कराज्ञाराधकत्व स्वात्मज्ञत्व-निष्परिग्रहत्व-यात्रामात्राज्ञत्व-कूर्मवदात्मगोप जीव, जिन इन्द्रियों के विषयोंकी कामना (अभिलाषा) करता है उनको 'काम' कहते हैं। जो साधु, इन कामोंका त्याग नहीं करते, वे अप्राप्त विषयकी प्राप्तिरूप अशुभ अध्यवसायके अधीन होकर पद- पद पर खेदका अनुभव करते हुए क्या कभी श्रमणताको प्राप्त कर सकते हैं ? कदापि नहीं । इष्ट, अनिष्ट, सचित्त, अचित्त आदि समस्त वस्तुओं पर समताभाव रखना, हास्य आदि छह नोकषायका त्याग करना, पांच समिति और तीन गुप्तिका पालन करना, गुप्त ब्रह्मचारी होना, तीन योगोंको साधना, श्रुतज्ञानरूपी जलसे अन्तःकरणको शुद्ध रखना, सम्यक्त्वसे युक्त रहना, संयमरूपी कवच (बख्नर) से सदा सन्नद्ध रहना, डोरासहित मुखवत्रिकाको मुखपर बांधे हुए रहना, यतना धर्म को धारण करना भोगरूपी आमिष से विरक्त रहना करणसत्तरी और चरणसत्तरीके पारगामी होना, निर्दोषभिक्षासे ही संयमयात्राका निर्वाह करना, तीर्थङ्कर જીવ જે ઈન્દ્રિયેના વિષયની કામના (અભિલાષા) કરે છે તેને 'કામ' કહે છે. જે સાદ, એ કામને ત્યાગ નથી કરતા, તેઓ અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિરૂપ અશુભ અધ્યવસાયને અધીન થઈને ડગલે ડગલે ખેદને અનુભવ કરતાં શુ કદાપિ શ્રમણતાને પ્રાપ્ત કરી શકે છે ? કદાપિ નહિ. ट, अनिष्ट सथित्त, मयित्त माहिमची स्तु। ५२ समता- मामी , हास्य આદિ છએ નોકષાયને ત્યાગ કરે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું ગમ બ્રહ્મચારી થવું, ત્રણ ભેગોને સાધવા, શ્રુતજ્ઞાનરૂપી જળથી અંત:કરણને શુદ્ધ રાખવું સમ્યકત્વથી યુકત રહેવું, સંયમરૂપી કવચ (બખ્તર) થી સજજ રહેવું દેરાસહિત મુખવસ્ત્રિકાને મુખ પર બાંધીને રહેવું, યતના-ધર્મને ધારણ કરવું, ભેગરૂપી અમિષથી વિરકત રહેવું, કરણ સિત્તેરી અને ચરણસિત્તેરીના પારગામી થવું, નિર્દોષ ભિક્ષાથી જ સંયમયાત્રાને નિર્વ કર, તીર્થકર ભગવાનની આજ્ઞાનું આરાધન કરવું, આત્મજ્ઞાની થવું, પરિગ્રહને ત્યાગ કર, યાત્રામાત્રાને જાણવી, કાચબાની પેઠે ઈન્દ્રિયનું ગોપન કરવું, અ૯૫ અશન પાનને ગ્રહણ કરવાં. અ૫ ઉપદ્ધિ રાખવી, કષાયને ત્યજવા, આસવરહિત થવું, સંસારરૂપી સાગરથી શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy