SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीशवेकालिकसूत्रे प्रापयितुम्, अधिकतराहारपूरितं तु निद्राप्रमादादिदोषजातं जनयन्नूनमेव विनयश्रुतादिसमाधिं विध्वंसयति, अतः परिमितं विशुद्धं चाशनपानमुपादेयं भिक्षणेति सेयं भिक्षा 'अक्षाञ्जना नाम' (४) ७६ पञ्चमी गर्तापूरणी, सा यथा - कस्यापि श्रेष्ठिनो भवनसम्बन्धिनि गमनागमनमार्गे यदि केनापि कारणेन गतः संजायते तदा तमवलोक्य स तदानीं यदेव सद्यो लोष्टपाषाणखण्डादिकमुपलभते तदेवादाय तं गर्ते परिपूरयति नतूत्तमेनैवेष्टकप्रभृतिना गर्तौऽयं पूरयितव्य इति विचारयति, तथा सति महाऽनर्थोत्पत्ति संभवः, एवमेव मुनि - रपि क्षुधावेदनीयोदयवशाद्रिक्तमुदर मैषणिकैरन्तप्रान्तादिभिराहारैर्विभर्त्तीिति । (५) शकट (गाडी) को आहारादिरूप तेल बिलकुल न दिया जाय तो संयमयात्राका सम्यक् निर्वाह नहीं हो सकता और अधिक आहार देनेसे रोगादि हो जानेके कारण विनय श्रत आदि समाधि नहीं हो सकती, इसलिए परिमित आहार लेना अक्षाञ्जना भिक्षा कहलाती है | (५) गर्तापूरणी - जैसे यदि किसी रइसके घर जाने-आनेके मार्ग में किसी कारण से गड्ढा होजाय तो उसे देखते ही वह रईस शीघ्रता से मिट्टी- पत्थर के टुकडे आदि जो कुछ पाता है उन्हीं को लेकर खड्डेको भर देता है । परन्तु ऐसा नहीं विचारता हैं कि अच्छे २ ईट-पत्थरों से हो इसे भरना चाहिये । यदेि न पूरे तो बड़ी आपत्ति आने की संभावना रहती है । इसीप्रकार मुनि क्षुधावेदनीयके वशसे अन्त-प्रान्त आदि निरवद्य आहार लेकर खाली उदर भर लेते हैं । इसलिए इसे पूरी कहते हैं । (६) दाहोपशमनी - जिस समय घर में अग्नि धधक जाय उस समय घरका स्वामी जल्दी२ में जल कीचड़ धूल मिट्टी आदि जो कुछ मिलजाय उसको डालकर आग बुझाता है । उस समय न थुरी सुधी पडवाने भाटे शरीर - शट ( गाडी ) ने भाडाराहि ३५ तेल मिस વામાં આવે તે સંયમ-યાત્રાના સમ્યક્ નિર્વાહ થઇ શકતા નથી, અને અધિક આહાર આપવામાં આવે તે રાગાદિ થવાથી વિનય શ્રુત આદિ સમાધિ થઈ શકતી નથી. તેથી પરિમિત આહાર લેવા એ ‘અક્ષાંજના ' ભિક્ષા કહેવાય છે. " (૫) ગŕપૂરણી-જેમ કોઇ ગૃહસ્થને ઘેર જવા-આવવાના માર્ગ પર કાઇ કારણથી ખાડા પડી જાય છે તે તેને દેખતાં જ તે ગૃહસ્થ શીઘ્ર માટી, પત્થરના ટુકડા, વગેરે જે કાંઈ મળે તે લઇને ખાડાને પૂરી નાંખે છે. પણ એમ નથી વિચારતા કે સારી `ઈ ટા અને પથરાએથી જ પૂરીએ. જો ને પૂરે તા ભારે આપત્તિ આવી પડવાની સંભાવના રહે છે. એ રીતે મુનિ ક્ષુધા-વેદનીયને લીધે અંત-પ્રાંત આદિ નિરવદ્ય આહાર લઇને ખાલી ઉત્તર ભરી લે छे. तेने गर्तापूरी उडे छे. (૬) દાùાપશમની—જે સમયે ધરમાં અગ્નિ ભભૂકી ઉઠે તે સમયે ઘરના ધણી જલ્દી જલ્દી પાણી, કાઢવ, ધૂળ, માટી વગેરે જે કાંઇ મળી જાય તે નાંખીને આગ બુઝાવે છે. તે શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy