SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहर्षिणी टीका अ. ७ भिक्षुप्रतिमाधारिभिक्षाविधिनिरूपणम् २५३ मनुपदमेव वक्ष्यते - ' णो दोहं' इत्यादिना एवं द्वयोस्त्रयोश्चतुणां पञ्चानामेकवस्तु तन्न कल्पते प्रतिग्रहीतुम् । गुर्विण्याः = गर्भिण्या हस्तादशनादिकं प्रतिग्रहीतुं न कल्पते । अयं जिनकल्पनां कल्पः, स्थविरकल्पिनस्तु पण्मासानन्तरमुत्थानादिक्रियां कृत्वा ददत्या हस्तान्नं गृह्णन्ति सा यदि उपविष्टैव उत्थितैव वा ददाति तदा तद्धस्ताद् गृह्णन्तीति विवेकः । बालवत्सायाः- शिशुमत्याः, दारकं पाययन्त्याश्च बालं पृथक्कुत्याशनादिकं ददत्या हस्तात् प्रतिग्रहीतुं न कल्पते । तथागर्भवती के अथवा बालवत्सा- छोटे बच्चे वाली के हाथ से आहार नहीं लेवे, तथा इनके लिये बनाया हुआ आहार आदि भी नहीं लेवे । गर्भिणी के हाथ से भोजन आदि नहीं लेना, यह जिनकल्पी मुनि का कल्प हैं । स्थविरकल्पी मुनि छः मास के बाद उत्थान आदि क्रिया करके देने वाली गर्भिणी के हाथ से ग्रहण नहीं करते हैं । अर्थात् गर्भवती स्त्री को गर्भ के छः मास होजाने के बाद जब मुनि अशन आदि लेने को आवें तब वह बैठी हो पश्चात् खडी होकर देवे तो, तथा खडी हुई बैठकर देवे तो उसके हाथ से मुनि को भिक्षा ग्रहण नही करनी चाहिये यदि गर्भिणी बैठी-बैठी देती हो, अथवा खडी रहकर ही देती हो तो ग्रहण करना चाहिये। जिस स्त्री का बालक छोटा हो और बच्चे को दूध पिलाती हो उस बच्चे को दूर रख कर यदि अशन आदि देने के लिये तैयार हो तो उसके हाथ से भिक्षा ग्रहण नही करनी चाहिये । यदि अशन आदि देने वाली ભિક્ષા ગ્રહણ કરે, તે પણ ગવતીના તથા ખાલવત્સા-નાનાં બચ્ચાવાળીના હાથથી આહાર આદિ ન લે, તથા તેમના માટે મનાવેલા આહાર આદિ પણ ન લે. ગર્ભિણીના હાથથી ભેાજન આદિ ન લેવું એ જિનકલ્પી મુનિને કલ્પ છે. સ્થવિકલ્પી મુનિ છ માસની પછી ઉત્થાન આદિ ક્રિયા કરીને દેવાવાળી ગર્ભિણીના હાથથી ગ્રહણ કરતા નથી. અર્થાત્ ગર્ભાવતી સ્ત્રી ગર્ભના છ માસ થઈ ગયા પછી જ્યારે મુનિ અશન આદિ લેવા માટે આવે ત્યારે તે બેઠી હાય પછી ઉભી થઇને આપે તથા ઉભી હાય પછી બેસીને આપે તેા તેના હાથની મુનિએ ભિક્ષા લેવી ન જોઈએ. જો ગર્ભિણી બેઠી-બેઠી આપતી હોય અથવા ઉભી રહીને જ દેતી હાય તા લેવી જોઇએ, જે સ્ત્રીનું ખાળક નાનું હોય અને તે ખાળકને દૂધ પાતી હોય તે બાળકને દૂર રાખીને જો અશન આદિ દેવાને માટે તૈયાર થાય તે તેના હાથથી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. જો અશન આદિ દેવાવાળીના ખેઉ પગ (ડેલી) ઉમ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy