SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका श्रेणिकके साथ कूणिकका पूर्णभवसम्बन्ध १५९ 1 राजाको बन्धन में डाला और मेरे ही कारण इनकी मृत्यु हुई। ऐसा कहकर अपने कुटुम्बके साथ रुदन करता हुआ बडे समारोहके साथ राजाकी अन्तिम लौकिक क्रिया की । उसके बाद वह कूणिक राजगृहमें अपने पिताकी उपभोग सामग्रियों को देख - देखकर अत्यन्त दुःखी होता था । कहीं वह पिताका सिंहासन देखता था तो कहीं उनकी शय्या कहीं उनके आभूषण, तो कहीं उनके वस्त्र, ये सब देखते उसे पिताकी स्मृति अनवरत आती रहती थी, और उन्हें अपने किये हुए पाप कर्मोंका भी स्मरण होजाता था जिससे असीम कष्टको प्राप्त होता था । इस कारण वह वहाँ नहीं रह सका और एक समय अपने अन्तःपुर परिवार सहित अपनी समस्त सामग्री लेकर राजगृहसे बाहर निकला और चलकर जहाँ चम्पा नगरी थी वहाँ गया, चम्पा नगरीको अपनी राजधानी बनाकर निवास करने लगा। कुछ समय व्यतीत होजानेपर वह पिता के शोकको भूल गया । उसके बाद वह कूणिककुमार अपने भाई काल आदि दस कुमारोंको बुलाकर राज्य के ग्यारह भाग करके उन लोगोंको बाट दिया व अपने राज्यका पालन स्वयं करने लगा । રાખનાર પેાતાના પિતા શ્રેણિક રાજાને ખંધનમાં (કેદખાનામાં) નાખ્યા અને મારાજ કારણથી એનું મૃત્યુ થયું. એમ કહીને પાતાના કુટુંબીએની સાથે રૂદન કરતા થકા બહુ સમાહપૂર્વક રાજા શ્રેણિકની અંતિમ લૌકિક ક્રિયા કરી. ત્યાર પછી તે કૂણિક રાજગૃહમાં પેાતાના પિતાની ઉપભેગ સામગ્રી ને જોઇને બહુજ દુ:ખી થતા હતા. કયાંક તે પિતાનું સિંહાસન જોતા હતા તા કયાંક તેમની શક્યા; કયાંક તેમનાં આભૂષણ તે કયાંક તેમનાં વસ્ત્રો. આ સૌ જોઇ તેને પિતાનું સ્મરણ વારંવાર થયા કરતું હતું અને તેમણે પાતે કરેલાં પાપ કર્મોનું પણ સ્મરણ થઈ આવતું હતુ જેથી પારવગરનું કષ્ટ પ્રાપ્ત થતું હતું. આ કારણથી તે ત્યાં રહી શકયા નહિ અને એક સમય પેાતાનાં અંત:પુર કુટુંબ-સહિત પાતાની તમામ સામગ્રી લઇને રાજગૃહથી બહાર નીકળ્યા અને ચાલીને જ્યાં ચંપાનગરી હતા ત્યાં ગયા. અને પછી ચંપાનગરીને પેાતાની રાજધાની બનાવીને ત્યાં રહેવા લાગ્યા થાડા સમય વ્યતીત થઈ ગયા પછી તે પિતાના શાકને ભૂલી ગયા ત્યાર પછી તે કૂણિક કુમાર પાતાના ભાઈ કાલ આદિ દશ કુમારોને ખેલાવીને રાજ્યના અગીયાર ભાગ કરી તે લેાકેાને વેચી દીધું તથા પેાતાના રાજ્યનું પાલન પાતે કરવા લાગ્યા. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy