SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे इत्यादि, 'तं जहा' तद्यथा-'रेवई अस्सिणीय' रेवती अश्विनी च, अत्र खलु यद्यपि उत्तर भद्रपदा नक्षत्रमपि कांचिदाश्वयुजी पूर्णिमा परिसमापयतीति तस्य नामसंकीर्तनं कुतो न कृतम्, तथापि तदुत्तरभद्रपदानक्षत्रं प्रौष्ठपदी पूर्णिमामपि परिसमापयतीति लोके च प्रौष्ठपद्यां पूर्णिमायामेवोत्तर भद्रपदानक्षत्रस्य प्राधान्यम्, तन्नाम्ना तस्या अभिधानात, अतः प्रकृते उत्तरभद्रपदा नक्षत्रस्य चर्चा न कृतेति नकोऽपि दोषः अतो द्वे रेवत्यश्विनीनक्षत्रे परिसमापयत आश्वयुजी पूर्णिमामिति सूत्रे कथितम्, आसां बहीनां युगभाविनीनां पूर्णिमानामुक्तनक्षत्रद्वयमध्ये अन्यतरेण परिसमापनादिति | 'कत्तिइण्णं दो भरणी कत्तियाय' कार्तिकी द्वे भरणी कृत्तिका च, हे भदन्त ! कार्तिकी पूर्णिमां कतिनक्षत्राणि योजयन्तीति प्रश्न: भगवानाह-हे गौतम ! कार्तिक पूर्णिमा द्वे नक्षत्रे परिसमापयतः तद्यथा-भरणी कृत्तिका 'रेवई अस्सिणी य' रेवती नक्षत्र और अश्विनी नक्षत्र, यद्यपि किसी २ आश्वयजी पूर्णिमा को उत्तरभाद्रपदा नक्षत्र भी परिसमाप्त करता है तो फिर उसका नाम वहां क्यों नहीं कहा गया है तो इसका कारण यह है कि वह उत्तरभाद्रपदा नक्षत्र प्रौष्ठपदी पूर्णिमा को भी परिसमाप्त करता है. लोक में प्रौष्ठपदी पूर्णिमा में ही उत्तरभाद्रपदा नक्षत्र की प्रधानता है इसी कारण उसके नाम से उसका कथन हुआ है, अतः प्रकृत में उत्तरभाद्रपदा नक्षत्र की चर्चा नहीं की गई है और इसी कारण रेवती और अश्विनी ये दो नक्षत्र आश्वयुजी पूर्णिमा की समाप्ति करते हैं ऐसा सूत्र में कहा गया है अतः इन अनेक युगभाविनी पूर्णिमाओं को इन नक्षत्रद्वय में से कोई एक नक्षत्र समाप्त कर देता है ऐसा जानना चाहिये 'कत्तिइण्णं दो भरणी कत्तिया य' कार्तिकी पूर्णिमा को हे भदन्त ! कितने नक्षत्र समाप्त करते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! कार्तिकी पूर्णिमा को दो नक्षत्र समाप्त करते हैं-उनके नाम हैं-भरणी नक्षत्र मा छ-'रेवई अस्सिणी य' २वतीनक्षत्र भने अश्विनी नक्षत्र, माश्वयुल पूल માને ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ પરિસમાપ્ત કરે છે તે પછી તેનું નામ અહીં કેમ આપવામાં આવ્યું નથી ? આનું કારણ એ છે કે તે ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પણ સમાપ્ત કરે છે. લેકમાં પ્રૌષ્ઠપદી પૂર્ણિમામાં જ ઉત્તરભાદ્રપદા નક્ષત્રની પ્રધાનતા છે આ કારણે જ તેને નામથી તેનું કથન થયેલું છે, આથી પ્રકૃતમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની ચર્ચા નક્ષત્રમાં આવી નથી અને આ કારણે જ રેવતી અને અશ્વિની એ બંને નક્ષત્ર આશ્વયુજી પૂર્ણિમાની સમાપ્તિ કરે છે એવું સૂત્રમાં કહેવામાં આવ્યું છે આથી આ અનેક યુગભાવિની પૂર્ણિમાઓને આ નક્ષત્રયમાંથી કેઇ એક નક્ષત્ર સમાપ્ત ४श है छे सेम न. 'कत्तिइण्णं दो भरणी कत्तिया य' ति: पूणि भान महन्त ! કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે હે ગૌતમ! કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે-તેમના નામ છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા નક્ષત્ર છે કે અહીં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy