________________
३८२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे जातानि एक चत्वारिंशच्छतानि चतुःपञ्चाशदधिकानि ४१.५४, उपरितनराशिमुहूर्तानयनाय पुनरपि त्रिंशत्संख्यया गुण्यते, तदनन्तरं जाते द्वेलक्षे चतुः सप्ततिसहस्राणि पश्चशतानि २७४५००, तेषां चतुः पञ्चाशदधिकै चत्वारिंशच्छतै भर्भागहरणं, लब्धाः षट्षष्टिमुहूर्ताः ६६, शेषा अंशा स्तिष्ठन्ति त्रीणिशतानि षट् त्रिंशदधिकानि ३३६ ततो द्वाषष्टि भागानयनाथ तानि षष्टिसंख्यया गुण्यन्ते जातानि विंशतिसहस्राणि अष्टशतानि द्वात्रिंशदधिकानि २०८३२, तेषामनन्तरपूर्वोक्तछेदराशिना ४१.५४ भागो ह्रियते लब्धाः पञ्च द्वापष्टिभागाः, पश्चावशेषा स्तिष्ठन्ति द्वाषष्टिः ततश्चास्याः द्वाषष्टया अपवर्तना क्रियते, जात एकः छेदराशेरपि द्वाषष्टि संख्यया अपवर्तनायां कृतायां जाता सप्तषष्टिः, तत आगताः षट्पष्टिमुहर्ताः एकस्य च मुहूर्तस्य पञ्चपरिपूर्णा द्वाषष्टिभागा एकस्य च द्वापष्टिभागस्य एकः पष्टिभाग इति । तदेवमुक्तमवधार्यराशि प्रमाणम् । तदनन्तरं शेषविधिमाह-एवमवहाररासिं इच्छ अमावाससंगुणं कुज्जा । णक्खत्ताणं इत्तो सोहणगविहिं णिसामेह' । एवमवधार्याराशि ४१५४ राशिरूप हो जाती है ऊपर की राशि के ९१५० के मुहूर्त बनाने के लिये उसमें ३० से गुणा करने पर २ लाख ७४ हजार ५०० मुहूर्त होते हैं फिर इनमें ४१५४ भाग देने पर ६६ मुहूर्त आते हैं शेषमें ३६६ बचते हैं तब द्वाषष्टि भागों को लाने के लिये इनमें ६० गुणा करने पर और ३३६ का दूना करके जोडने पर २०८३२ संख्या आती है इसमें ४१५४ का भाग देने पर ५ द्वाषष्टि भाग आते हैं फिर द्वाषष्टिभाग से इसकी अपवर्तना करने पर एक आता है छेदराशि की भी द्वाषष्टि संख्या से अपवर्तना करने पर ६७ आते हैं अर्थात् ४१५४ छेदराशि में ६२ का भाग करने पर ६७ लब्ध होते है शेष स्थान में कुछ नहीं बचता है तब ६६ मुहूर्त और एक मुहूर्त के ५ परिपूर्ण द्वाषष्टि और एक द्वाषष्टि भाग का एक षष्टिभाग आजाता है इस तरह से अवधार्य राशि का प्रमाण कहा गया है इसके बाद की शेष बिधिका कथन इस प्रकार से है 'एवमવાથી ૪૧૫૪ રાશિરૂ થઈ જાય છે. ઉપરની રાશિના ૯૧૫૦ ના મુહૂર્ત બનાવવા માટે તેને ૩૦ થી ગુણવાથી ૨ લાખ ૭૪ હજાર ૫૦૦ મુહૂર્ત થાય છે પછી આને ૪૧૫૪ વડે ભાગવાથી ૬૬ મુહુર્ત આવે છે. શેષમાં ૩૩૬ વધે છે ત્યારે ૬૨ ભાગને લાવવા માટે આને ૬૦ થી ગુણવાથી અને ૩૩૬ ના બમણા કરીને જોડવાથી ૨૦૮૩૨ સંખ્યા આવે છે આને ૪૧૫૪ વડે ભાગવાથી ૫ બાસઠ ભાગ આવે છે પછી બાસઠ ભાગથી આની અપવર્તાના કરવાથી એક આવે છે. છેદરાશિની પણ ૬૨ સંખ્યાથી અપવર્તન કરવાથી ૬૭ આવે છે અર્થાત ૪૧૫૪ હેદરાશિમાં ૬૨ થી ભાગવાથી ૬૭ લબ્ધ થાય છે શેષ સ્થાનમાં કંઈ વધતું નથી ત્યારે ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એક ૬૨ ભાગને એકસઠમો ભાગ આવે છે. આ પ્રમાણે અવધાર્ય રાશિનું પ્રમાણુ કહેવામાં આવ્યું છે. આની પછીની શેષ વિધિનું કથન આ રીતે છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર