________________
नत्वत्र
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ज्योतिष्कविमानानि प्रकरणात् नक्षत्रजातीया ज्योतिष्कानां विमानानि इत्यर्थः संपद्यते, पञ्चमजातीय ज्योतिष्कास्तरकाः, नहिविभिन्नजातीयानां ताराणां द्वित्रादि विमानैरेक नक्षत्रमित्याकारको व्यवहारः साधीयान् (सम्यकू) अन्यजातीयविमानसमुदाये नान्यजातीयः समुदाय भविष्यति विरोधात्, नक्षत्राणां विमानानि महान्ति भवन्ति, ताराणां विमानानि तु लघूनि, तथा जम्बूद्वीप नामक सर्वमध्यवर्ति द्वीपे एक चन्द्रस्य तारकाणां कोटाकोटीनां पट्षष्टिः सहस्राणि नवशतानि पञ्चसप्ततिश्च या संख्या कथिता सापि अतिशयति, नक्षत्रसंख्या च अष्टाविंशतिरूपा सा मूलत एव समुच्छिद्येत ! भयैतेषां ताराविमानानां के स्वामिनो भवन्ति इति चेदत्रोच्यते-अभिजिदादि नक्षत्राण्येव स्वामिनो भवन्ति, तथा कश्चित् धनाधिपति धनाढ्यो गृहद्वयस्य गृहत्रयस्य चाधिपतिर्भवतीति । 'एवं णेयच्वा जस्स जझ्याओ ताराओ' ही ग्रहण हुआ है ज्योतिष्क के भेदों की गणना में जो पांच वें भेद रूप तारा रूप है वे यहां गृहीत नहीं हुए हैं। क्योंकि विभिन्न जातीय ताराओं के दो तीन आदि विमानों से युक्त एक नक्षत्र है ऐसा व्यवहार सम्यक्र नहीं होता है अन्य जातीय के विमान समुदाय में अन्य जातीय समुदायी नहीं होगा क्योंकि ऐसा होने में विरोध आता हैं नक्षत्रों के विमान बहुत बडे होते हैं और ताराओं के विमान छोटे होते हैं तथा जम्बूद्वीप नामके सर्वमध्यवर्ति द्वीप में एक चन्द्र के तारों की ६६९७५ जो संख्या कही गई है वह भी अतिशयित है क्योंकि नक्षत्रों की तो संख्या मूल में २८ ही है । सो एसी मान्यता में वह भंग हो सकता है इन तारा विमानों के स्वामी कौन है ? इस आशंका में यह प्रकट किया जाता है कि जैसा कोई धनाधिपति धनाढ्य गृह द्वय का या गृह त्र्य का स्वामी होता है। इसी प्रकार से अभिजित् आदि नक्षत्र ही इन के स्वामी होते हैं 'एवं णेपव्वा
३४२
છે આથી તારા શબ્દથી મહી' જન્મ્યાતિષ્ઠના ભેદેશની ગણનામાં જે પાંચમા ભેદ રૂપ તારા રૂપ છે તે અહી ગૃહીત થયાં નથી પરન્તુ યેતિષ્ક વિમાનાનું જ ગ્રહણ થયુ` છે, કારણ કે વિભિન્ન જાતીય તારાએના એ ત્રણ આદિ વિમાનાથી યુક્ત એક નક્ષત્ર છે એવા બ્ય વહાર સમ્યક્ થતા નથી, અન્ય જાતીયના વિમાન સમુદાયમાં અન્યજાતીય સમુદાયી થશે નહી કારણ કે આ પ્રમાણે થવામાં વિરાધાભાસ થાય છે. નક્ષત્રના વિમાન મહાકાય હાય છે જ્યારે તારાઓના વિમાન નાના કદના હાય છે તથા જમ્મૂદ્રીપ નામના સર્વાં મધ્યવતિ દ્વીપમાં એક ચન્દ્રના તારાની જે ૬૬૯૭૫ની સંખ્યા કહેવામાં આવી છે તે પણ અતિશયાક્તિ ભરેલી છે કારણ કે નક્ષત્રાની સખ્યા જ મૂળમાં ૨૮ જ છે તેથી આવી માન્યતામાં તેને ભંગ થઈ શકે છે. આ તારા વિમાનાના સ્વામી કણ છે ? આ આશકામાં એ પ્રકટ કરવામાં આવે છે કે જેમ કોઈ ધનાધિપતિ-ધનાઢય એ ઘરના અથવા ત્રણ ઘરને સ્વામી હેાય છે. એવી જ રીતે અભિજિત આદિ નક્ષત્ર જ એમના સ્વામી હોય छे. 'एवं यच्वा जस्स जयाओ ताराओ' मलिनित नक्षत्रमां प्रतिपादित पद्धतिना
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર