________________
३१६
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
पन्नता' किमादिकानि नक्षत्राणि, तत्र किम् नक्षत्रं अदिर्येषां तानि किमादिकानि प्रज्ञप्तानि - कथितानीति संवत्सरादि विषयकः प्रश्नः, भगवानाह - 'गोयमा !' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'चंदाइया संवच्छरा ' चन्द्रादिकाः संवत्सराः, तत्र चन्द्रः - चन्द्रसंवत्सर आदिर्येषां संवत्सराणां ते चन्द्रादिकाः संवत्सराः, चन्द्रचन्द्राभिवर्द्धितचन्द्राभिवर्द्धित नामक संवत्सर पञ्चात्मक युगस्य प्रवृत्तौ सर्व प्रथमत चन्द्रसंवत्सरस्यैव प्रवर्तनात् नतु अभिवर्द्धितसंवत्सरस्य प्राथम्यं तस्य युगे त्रिंशन्मासातिक्रमे सद्भावादिति । अथ युगस्यादौ प्रवर्त्तमानत्वात् चन्द्रसंवत्सरः संवत्सराणामादिः कथितः तत्र युगस्यादित्वमेव कथम् इति चेदत्रोच्यते
आदिवाला है अहोरात्र में कौन आदिवाला है ३० मुहूर्तों में से कौन मुहूर्त्त आदिवाला है ? ११ करणों में से कौन करण आदिवाला है ? नक्षत्रों में से कौन नक्षत्र आदि वाला है? इसी प्रकार से "ऋतुओं में कौनसी ऋतु आदि वाली है " ऐसा भी प्रश्न किया गया समझलेना चाहिये। सूत्र में जो बहुवचन का निर्देश हुआ है वह द्विवचन के निर्देश में किया गया जानना चाहिये क्योंकि अपन तो दो ही होते हैं इन प्रश्नों के उत्तर में प्रभु कहते हैं 'गोयमा ! चंदाइया संवच्छ रा समस्त सवत्सरों में सब से प्रथम संवत्सर चन्द्र संवत्सर है युग संव. त्सर के ५ भेद प्रकट किये जा चुके हैं इन पांच संवत्सरात्मक युग की प्रवृति होने पर सर्व प्रथम चन्द्र संवत्सर की ही प्रवृत्ति होती है. अभिवर्द्धित संवत्सर की नहीं क्योंकि युग में जब ३० मास समाप्त हो जाते हैं तभी अभिवर्द्धित संवत्सर की प्रवृत्ति होती है ।
शंका- युगकी आदि में प्रवर्तमान होने से चन्द्र संवत्सर में अन्य संवत्सरों की अपेक्षा आदिता कही गई है, तो युग में आदिता कैसे आती है ?
पन्नत्ता'शुपक्ष भने कृष्णपक्ष मा मने पक्षमांथीय पक्ष आदिवाणी छे ? अहोरात्रमां કાણુ આદિવાળુ' છે ? મુહૂર્તોમાંથી કયું મુહૂ આદિવાળુ છે? ૧૧ કરણેામાંથી કયું કરણ
દિવાળુ છે ? નક્ષત્રોમાંથી કયુ. નક્ષત્ર દિવાળું છે ? એવી જ રીતે ઋતુએમાં કઈ ઋતુ દિવાળી છે?” એવા પણ પ્રશ્ન કરવામાં આવેલા સમજવે. સૂત્રમાં જે મહુવચનના ઉલ્લેખ કરવામાં આવ્યા. છે તે દ્વિવચનના નિર્દેશમાં કરવામાં આવેલે જાણવા જોઇએ કારણ કે अयन तो मे ४ होय छे. या प्रश्नाना उत्तरभां प्रभु हे छे- 'गोयमा ! चंदाइया संवच्छरा' સમસ્ત સંવત્સરેમાં સહુથી પ્રથમ સ ંવત્સર ચન્દ્ર સ'વત્સર છે. યુગસ'વસરના પાંચ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. આ પાંચ સ'વત્સરાત્મકયુગની પ્રવૃત્તિ થવાથી સર્વપ્રથમ ચન્દ્ર સવત્સરની જ પ્રવૃત્તિ થાય છે. અભિવૃદ્ધિ સ ́વત્સરની નહી. કારણ કે યુગમાં જ્યારે ૩૦ માત્ર સમાપ્ત થઇ જાય છે ત્યારે જ અભિવતિ સ'વત્સરની પ્રવૃત્તિ થાય છે.
શકાયુગની આદિમાં પ્રવર્તમાન હોવાથી ચન્દ્રસવત્સરમાં અન્ય સવસરોની અપેક્ષાએ આદિતા કહેવામાં આવી છે, તે યુગમાં આદિતા કઇ રીતે આવે છે?
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર