SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे यद्यपि सर्वेषां ज्योतिष्कदेवानां समयक्षेत्रवर्तिनां गतिश्चारशब्देन कथ्यते तत्कथम् महाग्रहगतेरेवात्र चारशब्देन व्यपदेशः कृतः तथापि अन्य विशेष व्यपदेशाभावेन वक्रातिचारे स्वाभाविकगति विशेषैर्गतिमत्वाच्चैतेषां महाग्रहाणामेव सामान्यशब्देन प्रश्नो युज्यते एवेति । तथा 'केवइया तारागणकोडीकोडीओ सोभि कियत्यः कियत्संख्य कास्तारागणकोटिकोटयोऽतीतकाले शोभितवत्यः शोभमाना अभवन्नित्यर्थः 'सोभंति' शोभन्ते वर्तमानकाले शोभां प्राप्नुवन्ति 'सोभिस्संति' शोभिष्यन्तेऽनागतकाले दीप्यमानता लक्षणां शोभा धारयिष्यन्ति, यद्यपीमास्ताराः चन्द्रा प्रकाशिकास्तपिका वा न भवंति शुक्लपक्षे नाममात्रेण प्रतिभासमानत्वात् तथापि भास्वत्वमात्रेण प्रकाशमानत्वादित्थं प्रश्नकरणमिति, यद्यपि विकज्योतिष्क देवों की जो की समय क्षेत्र के भीतर ही चलते फिरते हैं गति को चार शब्द से कहा गया है तो फिर यहां पर महाग्रहों की गति को ही चार शब्द से क्यों कहा ? तो इसका उत्तर ऐसा है कि इनकी गति के सम्बन्ध में अन्य शब्द द्वारा विशेष व्यपदेश हुआ नहीं हैं तथा इनकी जो गति है वह स्वभावतः बन्द है इसलिये इनकी गति में ही सामान्यतः चार शब्द का प्रयोग किया गया है और इसी शब्द को लेकर प्रश्न और उसका उत्तर दिया गया है तथा-'केवड्या तारागणकोडाकोडीओ सोभिंसु सोभंति सोभिस्संति' कितने तारागणों की कोटाकोटी अतीतकाल में शोभित हुई है वर्तमान में वह कितनी शोभित होती है ? और भविष्यत्काल में वह कितनी शोभित होगी ? चन्द्रमण्डल का जो प्रकाश है उसका नाम उद्योत है उद्योत नाम कर्म का उदय चन्द्र मण्डल गत जीवों के होता है यह अनुष्ण स्पर्श वाला होता है आतपनाम कर्म के उदय से सूर्य मण्डल गत जीवों के आतप होता है और यह उष्ण स्पर्श ચારનું આચરણ કરે છે? અને ભવિષ્યકાળમાં કેટલા મહાગ્રહો ચારનું આચરણ કરશે ? જોકે સમસ્ત તિષ્ક દેવેની–કે જે સમય ક્ષેત્રની અંદર જ પરિભ્રમણ કરે છે-ગતિને ચાર' શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે. તે પછી અહીં શા કારણથી મહાગ્રહની ગતિને જ “ચાર' શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે? તે આને જવાબ આ પ્રમાણે છે કે એમની ગતિના સંબંધમાં અન્ય શબ્દ વડે વિશેષ વ્યપદેશ થયેલ નથી તેમજ એમની જે ગતિ છે તે સ્વભાવતઃ વાખ છે. એથી એમની ગતિમાં જ સામાન્યતઃ ચાર શબ્દને બગ કરવામાં આવેલ છે, અને એ જ શબ્દને લઈને પ્રશ્ન અને તેને જવાબ मायामां आवे छे. तम 'केवइया तारागणकोडाकोडीओ सोभिंसु सोभंति संभिस्संति' કેટલા તારાગણોની કોટાકેટી અતીતકાલમાં શેભિત થઈ છે? વર્તમાનકાળમાં તે કેટલી શોભિત થઈ રહી છે અને ભવિષ્યકાળમાં તે કેટલી શેભિત થશે? ચંદ્રમંડળને જે પ્રકાશ છે તેનું નામ ઉદ્યત છે. ઉદ્યત નામકર્મને ઉદય ચન્દ્રમંડળ ગત જીવને થાય છે. એ અનુષ્ણુ સ્પર્શવાળ હોય છે. આપનામકર્મના ઉદયથી સૂર્યમંડળ ગત જીવને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy