________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० ८ दूरासन्नादिनिरूपणम् गौतम ! अणुरपि सर्वाभ्यन्तर मण्डलक्षेत्रावभासनापेक्षया, बादरापि सर्वबाह्य मण्डलक्षेत्राव भासनापेक्षया क्रियते । ऊर्ध्वाधस्तिर्यक् सूत्रनिरूपणं सूत्रकारोऽनन्तरमेव करिष्यति, अतोऽत्र तस्य निरूपणं न क्रियते । 'साणं भंते ! किं आई कज्जइ, मज्झे कज्जइ, पज्जवसाणे कन्जइ ? गोयमा ! आइपि कज्जइ मज्झेवि कन्जइ पज्जवसाणे वि कज्जइ' सा खलु भदन्त ! क्रिया किमादौ क्रयते, मध्ये क्रियते, पर्यवसाने क्रियते ? गौतम ! षष्टिमुहूर्तप्रमाणस्य मण्डल हई वहां की जाती है या परम्परावगाढरूप हुई वहां की जाती है ? इसके उत्तरमें प्रभु कहते हैं-हे गौतम ! वह क्रिया वहां अनन्तरावगाढरूप हुई ही की जाती हैं परम्परायगाढरूप हुइ क्रिया वहां नहीं की जाती है हे भदन्त ! अणुरूप वह अवभासनादिरूप क्रिया वहां की जाती है या बादर रूप अवभासनादि क्रिया वहां जाती है ? सर्वाभ्यन्तर मण्डल क्षेत्र की अवभासना की अपेक्षा उस अवमासनादि क्रिया में अणुरूपता और सर्वबाह्य मंडल क्षेत्र की अवभासना की अपेक्षा बादरता कही गई है। उतर में प्रभु कहते हैं-हे गौतम ! सर्वाभ्यन्तर मण्डल क्षेत्र की अवमासना की अपेक्षा अणु भी और सर्वबाह्य मंडल क्षेत्र की अवभासना की अपेक्षा बादर भी अवभासनादिक क्रिया वहां की जाती है। उर्व अधः और तिर्यक सूत्रों का निरूपण सूत्रकार अभी करने वाले हैं इस कारण वहां उनका निरूपण हम नहीं कर रहे हैं।
'सा णं भंते ! किं आई कज्जइ मज्झे कज्जइ, पज्जवसाणे कज्जइ, गोयमा आइपि कज्जइ, मज्झे वि कज्जइ, पज्जवसाणे वि कज्जइ' हे भदन्त ! वह अवभासनादिरूप क्रिया वहां पहिले की जाती है ? या मध्य में की जाती है ? या अन्त में की जाती है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा! आइंपि कज्जइ આવે છે અથવા પરંપરાગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે હે ગૌતમ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામાં આવતી નથી. હે ભદંત ! અણુરૂપ તે અવભાસનાદિરૂપ ક્રિયા ત્યાં કરવામાં આવે છે–અથવા બાદરરૂપ અવભાસનાદિ ક્રિયા ત્યાં કરવામાં આવે છે? સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ તે અવભાસનાદિ ક્રિયામાં આશુરૂપતા અને સર્વ બાહામંડળ ક્ષેત્રની અવમાનનાની અપેક્ષાએ બાદરતા કહેવામાં આવી છે. જવાબમાં પ્રભુ કહે છે. હે ગૌતમ ! સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ અણુ પણ અને સર્વબાહ્યમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ બાદર પણ અવકાસનાદિક ક્રિયા કરવામાં આવે છે. ઊર્વ અધઃ અને તિયક સૂત્રેનું નિરૂપણ સૂત્રકાર હમણું કરે છે એથી ત્યાં તેમનું નિરૂપણ અમે કરી શકતા નથી.
‘सा णं भंते ! किं आई किज्जइ मज्झै कज्जइ पज्जवसाणे कज्जइ, गोयमा ! आई वि कज्जइ, मज्झे वि कज्जइ, पज्जवसाणे वि कज्जई है त ! त समाना ३५ या त्यां પહેલાં કરવામાં આવે છે અથવા મધ્યમાં કરવામાં આવે છે ? અથવા અંતમાં કરવામાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા