SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ६४२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे नाम् जपावनस्य वा किंशुकवनस्य वा पारिजातवनस्य वा कल्पद्रमवनस्य वा सर्वतः समन्तात् सम्यक् कुसुमितस्य, अत्र शिष्यः पृच्छति भवेदेतद्रूपः स्यात् कदाचित् सूरिराह-नायमर्यः समर्थः तस्य खलु दिव्यस्य यानविमानस्य इत इष्टतरक एव कान्ततरक एवेत्यादि प्राग वत् वर्णः प्रज्ञप्तः गन्धः स्पर्शश्च यथा प्राङ् मणीनामुक्तस्तथा यानविमानस्यापि वक्तव्यः, अत्र पालकविमानवर्णके प्राक् मणीनां वर्णादयः उक्ताः पुनर्विमानवर्णकादिकथनेन पुनरुक्तिन शङ्कनीया, पूर्वहि अवयवभूताना मणीनां वर्णादयः प्रोक्ताः सम्प्रति अवयविनो विमानस्येति प्रोक्तशङ्काया अनवसरत्वात्, ततः खलु स पालको देवः तं दिव्यं यानविमानं विकुयं यत्रैव शक्रो देवेन्द्रो देवराजस्तत्रैव उपागच्छति उपागत्य शक्रं देवेन्द्रं देवराजं करतलपरिगृहीतं दशनखं शिरसावत मस्तके अंजलिं कृत्वा जयेन विजयेन च वर्द्धयति पद्धयित्वा तामाज्ञप्तिकामिति यावत् पदग्राह्यसूत्रार्थः ॥ सू० ५॥ उदितहुए शिशिरकाल सम्बन्धी बाल सूर्यका, या, रात्रि में प्रज्वलित खदिर के अंगारों का या सब तरफ से कुसुमित हुए जपावन का या किंशुक (पलाश) के वन का, या कल्पद्रुमों के वनका वर्ण होता है वैसा ही इसका वर्ण था तो क्या हे भदन्त ! यह बात इसमें इसी प्रकार से सर्वथा रूपमें घटित होती है ? उ तर में प्रभु ने कहा-हे गौतम ! यह अर्थ समर्थित नहीं है क्योंकि उस दिव्य यान विमान का वर्ण इनकी अपेक्षा भी इष्टतरक-कान्ततरक कहा गया है इसका गंध और स्पर्श प्रागुक्त मणियों के गन्ध एवं स्पर्श के जैसा कहा गया है अवशिष्ट पाठ की व्याख्या सुगम है इस प्रकार के विशेषणों से विशिष्ट उस दिव्य यान विमान की विकुर्वणा करके वह पालकदेव जहां देवेन्द्र देवराज शक था वहां गया और वहां जाकरके उसने दोनों हाथों को जोडकर बडी विनय के साथ शक्र को जय विजय शब्दों से बधाते हुए यान विमान के पूर्ण रूप से निष्पन्न हो जानेकी खबर दी ॥५॥ ખદિરના અંગારાનો કે ચોમેરથી કુસુમિત થયેલા જપાવાનને કે કિંશુક (પલાશ) વનને કે ક૫ ના વનને વર્ણ હોય છે તે જ આને વર્ણ હતું. તે શું છે ભદંત ! આ વાત આમાં આ પ્રમાણે જ સર્વથા રૂપમાં ઘટિત હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે–કે હે ગૌતમ! આ અર્થ સમર્થિત નથી. કેમકે તે દિવ્ય યાન-વિમાનને વર્ણ એ સર્વ કરતાં પણ ઈષ્ટ તરક, કાન્તરક કહેવામાં આવેલ છે. આને ગંધ તેમજ સ્પર્શ પ્રાગુપ્ત મણિઓના ગન્ધ તેમજ સ્પર્શ જે કહેવામાં આવેલ છે. શેષ પાઠતી વ્યાખ્યા સુગમ છે. આ પ્રકારના વિશેષણોથી વિશિષ્ટ તે દિવ્ય યાન-વિમાનની વિક્ર્વણ કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતું ત્યાં ગયા અને ત્યાં જઈને તેણે બન્ને હાથને જોડીને વિનયપૂર્વક ચક્રને જય-વિજય શબ્દથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિષ્પન્ન થયું છે, એવી ખબર આપી. ૫ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy