SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ५४२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे 'एरावो देवो' ऐरावतो देवो महद्धिकलादि विशिष्ट पल्योपमस्थितिकखसम्पन्नः परिवसति तेन तत्स्वामिकखादस्यैरावतमिति नाम व्यवहियते, तदाह-'से तेणढेणं एरावए वासे २' स तेनार्थेन ऐरावतं वर्षम् २ इति निगमनवाक्यं पूर्ववदूहनीयम् ॥सू० ४४॥ इतिश्री विश्वविख्यात-जगदवल्लभ-प्रसिद्धवाचकपञ्चदशभाषाकलित-ललितकलापालापकप्रविशुद्धगद्यपद्यानैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-श्री-शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्राचार्य-पदविभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारी जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-व्रतिविरचितायां श्री जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रस्य प्रकाशिकाख्यायां व्याख्यायां चतुर्थों वक्षस्कारः समाप्तः ४ ॥ जिस प्रकार छहखंडों से युक्त कहा गया है उसी प्रकार यह ऐरावत क्षेत्र भी छह खंडों से मंडित कहा गया है। वहां जिस प्रकार भरत चक्रवर्ती छह खंडो का शासन करता है उसी प्रकार यहां पर भी ऐरावत नामका चक्रवर्ती यहां के छह खंडो पर शासन करता है भरत चक्रवर्ती जिस प्रकार सकल संयम को धारण कर मुक्तरमा का वरण करता है उसी प्रकार यहां का ऐरावत चक्रवतो भी सकलसंयम धारण कर मुक्तिरमा का वरण करता है तात्पर्य कहने का यही है कि यहां की जितनी भी वक्तव्यता है वह सब भरत खंड के जैसी ही है यदि कुछ अन्तर है तो वह चक्रवती के नामको लेकर ही है बाकी का और कोई अन्तर नहीं है अतः हे गौतम ! इस एरावत चक्रवती इसका स्वामी होने से तथा ऐरावत नामक महर्द्धिक देवका इसमें निवास होने से इस क्षेत्र का नाम ऐरावत ऐसा कहा गया है ॥४४॥ ॥ चौथा वक्षस्कार समाप्त ।। सर १ छ. 'सओअवणा सणिक्खमणा सपरिनिव्वाणो णवरं एरावओ चक्कवट्टी एरावओ देवो, से तेणद्वेणं एरावएवासे २' १२त प्रमाणे ६ मथी युद्धत वामां आवे છે, તે પ્રમાણે જ આ અરવત ક્ષેત્ર પણ ૬ ખંડથી મંડિત કહેવામાં આવેલું છે. અહીં જે પ્રમાણે ભરત ચક્રવર્તી ૬ ખડે ઉપર શાસન કરે છે તે પ્રમાણે જ અહી પણ એરવત નામક ચકવતી અહીંના ૬ ખડે ઉપર શાસન કરે છે. ભરત ચક્રવર્તી જેમ સકલ સંયમ ધારણ કરીને મક્તિ રમાનં વરણ કરે છે, તેમજ મહીને અરવત ચક્રવતી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અહીંની જેટલી વક્તવ્યતા છે તે વક્તવ્યતા સંપૂર્ણ રૂપમાં ભરત ખંડ જેવી જ છે. જે કંઈક તફાવત છે તે તે ફકત ચક્રવર્તીના નામને જ છે. શેષ કોઈ પણ જાતને તફાવત નથી. એથી હે ગૌતમ ! આ એરવત ચક્રવતી તેને વામી હોવાથી તથા રવત નામક મહદ્ધિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ અરવત એવું કહેવામાં આવેલું છે. જે સુત્ર-૪૪ ૫ ચોથે વક્ષસ્કારસંપૂર્ણ છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy