SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू० १५ निषधवर्षधरपर्वतनिरूपणम् १३७ कमलानामायामविष्कम्भरूपप्रमाणस्य महापद्म हदगतपोभ्यो द्विगुणत्वेन विरोधापत्तेः, हृदस्य प्रमाणमुद्वैधरूपं बोध्यम् आयामविष्कम्भयोः पृथगुक्तखादिति, 'अट्ठो जाव तिगिछिवण्णाई' अर्थः नामार्थस्तस्य वक्तव्यः, स चैवम् अथ केनार्थेन भदन्त ! एवमुच्यते इत्यादि प्राग्वत् यावत् यावत्पदेन तत्र बहूनि उत्पलकुमुद सुभगसौगन्धिक पुण्डरीक शतपत्र सहस्रपत्राणि फुल्लानि केसरोपचितानि' इति सङ्ग्राह्यम् । पुष्परजोवर्णानि, तेन पुष्परजः प्रधानत्वादयं पुष्परजोहदइत्येवमुच्यते, 'घिई य इत्थ देवी पलिभोवमहिईया परिवसइ' धृतिश्चात्र देवी अधिष्ठातृदेवो परिवसति सा कीदृशी ? इत्याह-महर्दिका यावत् पल्योपमस्थितिका 'महर्टिका' इत्यारभ्य पल्योपमस्थितिकेति पर्यन्तानां शब्दानामत्र सङ्ग्रहो बोध्यः, सच सार्थोऽष्टमसूत्राबोध्यः शेष प्राग्वत्, ‘से तेणटेणं गोयमा ! एवं वुच्चइ तिगिछिद्द हे २' अथ तेनार्थेन गौतम ! एवमुच्यते पुष्परजोहदः २ इति ॥सू०१५॥ वृति देवी के कमलों का यहां पर भी जानना चाहिये यहां इस प्रमाण शब्द से इनका आयाम विष्कम्भ रूप प्रमाण नहीं समझना चाहिये क्योंकि वह तो महापद्महदगत कमलों के प्रमाण से द्विगुणा कहा गया है तथा इद का जो यहां प्रमाण कहा गया है वह उद्वेध का प्रमाण कहा गया है ऐसा जानना चाहिये आयाम और विष्कम्भ का जो प्रमाण कहा गया है वह तो पृथक् रूप से सूत्रकारने स्वयं ही ऊपर में कह दिया है अर्थ शब्द से "हे भदन्त ! इस जलाशयको आपने किस कारण से तिगिच्छिद्रह ऐसा कहा है यहां गौतम का प्रश्न लिया गया है । इसपर ऐसा प्रभुकी ओर से उत्तर दिया गया है कि हे गौतम ! यहां पर तिगिछिद्रह के वर्ण जैसे उत्पल आदि होते हैं तथा (घिई अ इत्थदेवी महिडिया जाव पलिओवमद्विईआ परिवसइ, से तेणटेणं गोयमा! एवं वुच्चइ तिगिछिद्दहे २) यहां पर महद्धिक यावत् एक पल्योपमकी स्थिति वाली धृती પદ્મગત કમળની પ્રમાણુ સંખ્યા ૧ કરેડ, ૨૦ લાખ, ૫૦ હજાર ૧ સે ૨૦ જેટલી કહેવામાં આવેલી છે તો પ્રતિ દેવીના કમળનું પ્રમાણ અને આટલું જાણી લેવું. જોઈએ. અહીં એ પ્રમાણ શબ્દથી એમનું આયામ વિખંભ રૂપે પ્રમાણ સમજવું નહિ જોઈએ. કેમકે તે તે મહા પધહુદગત કમળના પ્રમાણથી બમણુ કહેવામાં આવેલ છે. તેમજ હદનું જે અત્રે પ્રમાણ સ્પષ્ટ કરવામાં આવેલ છે તે તેના ઉધનું પ્રમાણ કહેવામાં આવેલ છે એવું જાણવું જોઈએ. આયામ અને વિકંભનું જે પ્રમાણ કહેવામાં આવેલ છે તે તે પૃથફ રૂપમાં સૂત્રકારે પોતે જ ઉપર સ્પષ્ટ કરી દીધું છે. અર્થ શબ્દથી “હે ભદંત ! એ જલાશયને આપશ્રીએ શા કારણથી “તિગિછિ દ્રહ એ નામથી સંબંધિત કરેલ છે ? ” એ અત્રે. ગૌતમને પ્રશ્ન ગ્રહણ કરવામાં આવેલ છે. પ્રભુ તરફથી એ પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે હે ગૌતમ ! અહીં તિગિછિ દ્રહના વર્ણ જેવા ઉત્પલ વગેરે હોય छ. तम 'धिईअ इत्थ देवी महिड्डिया जाव पलि ओवमट्टिई आ परिवसइ. से तेणटेणं ज० १८ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy