SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ८५२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे एवमग्रेऽपि इत्थमेव विज्ञेयम् अथ यत्र निधौ यदाख्यायते तदाह-तत्र प्रथमे नैसधि. ष्ठातृदेवस्य नैसख्यनिधौ ‘णे सप्पमि' इत्यादि तत्र-नैसर्प-नैसख्येि निधौ निवेशाः स्थापनानि स्थापनविधयो ग्रामादीनां गृहप यन्तानां व्याख्यायन्ते तत्र ग्रामः-वृत्तिवेष्टितः, आकर:-सुवर्णरत्नायुत्पत्तिस्थानम् नगरम् अष्टादशकरवर्जितम्, पत्तनं समस्तवस्तुप्राप्तिस्थानम, शकटादिभिः नौभिर्वा यग्दम्यं तत्पत्तनं यत्केवलं नौभिरेव गम्यं तत् पट्टनम् उक्तश्च-पत्तनं शकटैगम्यं घोटकै भिरेव च नौभिरेवच यद्गम्यं पट्टनं तत्प्रचक्षते । द्रोणमुखम्-जल-स्थलमार्गगमनयोग्यस्थानम्, मडम्बम् ष्ठित होतो है. (४) सर्वरत्ननिधि-यह सर्वरत्न नामक देव से अधिष्ठित होती है (५) महा पद्म निधि. यह महापद्मनामक देव से अधिष्ठित होती है (६) कालनिधि-यह काल नामक देव से अधिष्ठित होती है. (७) महाकाल निधि-यह महाकाल नामक देव से अधिष्ठित होती है. (८) माणवकनिधि यह माणवक नामक देव से अघिष्ठित होतो है. और (९) शंखनिधि यह शङ्ख नामक देव से अधिष्ठित होती है. . 'णेसप्पमि णिवेसा गामागरणगर पट्टणाणं च दोणमुह मडंबाणं खंधावारावणगिहाणं १ नैसर्प नामकी निधि में ग्राम, आकर, नगर, पट्टण, द्रोहमुख, मडंब, स्कन्धावार, आपण और भवन उनकी स्थापन विधि रहती है वृत्ति-वाड से जो आवेष्टित होता है उसका नाम प्राम है. जहां पर सुवर्ण रत्न आदिकों की उत्पत्ति होती है उसका नाम आकर है अठारह प्रकार के टेक्स से जो रहित हैं उसका नाम नगर है. समस्त वस्तुओं की प्राप्ति का जो स्थान है उसका नाम पत्तन है. अथवा वेलगाड़ो द्वारा या नौकाओं द्वारा जहां पर जाने का मार्ग होता है. उसका नाम पत्तन है. अथवा जलयान द्वारा ही जहां पर जाया जा सकता है वह पगुण है उक्तंच-पत्तनं शकटैगम्यं घोटकैतॊभिरेव च । नौभिरेवच यद्गम्यं पट्टनं तत्प्रचक्षते १ (૧) નૈસનિધિ-એ નિધિનેસપનામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૨) પાંડુનિધિએ નિધિ પાણડક નામના દેવથી અધિષ્ઠિત હોય છે. (૩) પિંગલક નિધિ- એ પિંગલક નામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૪) સર્વરતનનિધિ-એ સર્વરનનામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૫) મહાપાનિધિ–એ મહાપદ્મનામક દેવથી અધિષ્ઠિત હોય છે. (૬) કાલનિધિ-એ કાલ નામક દેવથી અધિષિત હોય છે. (૭) મહાકાલ નિધિ-એ મહાકાલ નામક દેવથી અધિછિત હેય છે. (૮) માણવકનિધિ- એ માણવક નામક દેવથી અધિષિત હોય છે. અને (૯) શંખનિધિ એ શેખ નામક દેવથી અધિષ્ઠિત હોય છે. णेसप्पमि णिवेसा गामागरणगर पट्टणाण च । दोणमुह मडंबाणं खंधावारावण गिहाणं ॥२॥ નેસનામક નિધિમાં ગ્રામ આકર, નગર, પણ, દ્રોણમુખ, મડંબ, સ્કન્ધાવાર, આપણ અને ભવન એમની સથાપના વિધિ રહે છે વૃત્તિ-વાડ-થી જે આવેષ્ટિત હોય છે, તેને ગ્રામ કહેવામાં આવે છે. જયાં સુવર્ણ રત્ન વગેરેની ઉત્પત્તિ હોય છે, તેનું નામ આકર છે. અઢાર પ્રકારના કથિી જે રહિત હોય છે. તે નગર કહેવાય છે. સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિનું જે સ્થાન છે. તે પત્તન કહેવાય છે. અથવા બળદ ગાડી વડે કે ના વડે જ્યાં જઈ શકાય છે તેનું નામ પણ છે. અથવા જ લયાન દ્વારા જ જ્યાં જઈ શકાય છે તે પત્તન છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy