SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका तृ ०३वक्षस्कारः सू० २६ भरतराज्ञः दिग्यात्रावर्णनम् ८४५ नाममहाराजा चक्ररत्नदेशितमार्गः यावत्पदात् अनेकराजवरसहस्रानुयातमार्गः महतोत्कृष्टसिंहनादबोलकलकलरवेण प्रक्षुभितमहासमुद्ररवभूतामिव प्रप्तामिव गुहां भू गतौ इति सौत्रधातोः क्तः कुर्वाणः कुर्वाणः खण्डप्रपातगुहातो दाक्षिणात्येन द्वारेण मेघान्धकारनिवहात् मेघान्धकारसमुहात् शशीव चन्द्रइव निरेति निर्गच्छति ननु चक्रवर्तिनां तमिखया गुहया प्रवेशः खण्डप्रपातया गुहया निर्गमः, तत्र किं कारणम् ?, खण्डप्रपातया प्रवेशः तमिस्रया निर्गमोऽस्तु, प्रवेशनिर्गमरूपस्य कार्यस्य उमयत्र तुल्यत्वात् इति चेन्न तमिसया प्रवेशे खण्डप्रपातया निर्गमे च सृष्टिः, तया च क्रियमाणस्य तस्य प्रशस्तो दकत्वात्, अन्यच्च खण्डप्रपातया प्रवेशे आसन्नोपस्थीयमानऋषभकूटे चतुर्दिक पर्यन्त साधनमन्तरेण नामन्यासोऽपि न स्यादिति ॥स्०२६॥ वायगुहाओ दक्खिणिल्लेणं दारेण णोणेइ ससिव्व मेहंधयारनिवहाओ) इसके बाद चक्ररत्न जिसे गन्तव्यमार्ग प्रकट कर रहा है ऐसा वह भरत नरेश यावत् खण्डप्रपातगुहा से दक्षिण के द्वार से होकर अंधकार समूह से चन्द्र की तरह निकला यहां यावत्पाठ से "अनेकराजवर सहस्त्रानुयातमार्गः' इत्यादि विशेषणों द्वारा “महासमुद्ररवभूतमिव" इस विशेषण तक वर्णन जैसा पीछे तमिस्रागुहा के प्रकरण में किया गया है-वैसा ही वह सव वर्णन यहां पर भी कर लेना चाहिये ऐसा सूचित किया गया है । वहां ऐसी आशंका होती है कि चक्रवर्तियों का जो तमिस्रागुहा से प्रवेश और खण्डप्रपात गुहा से निर्गम होता है इसका क्या कारण है ! ऐसा क्यों नहीं होता है कि खण्डप्रपात गुहा से उनका प्रवेश हो और तमिस्नागुहा से उनका निर्गम हो ! क्योंकि प्रवेश और निर्गम रूप कार्यों को उभयत्र तुल्यता है। तो इसका समाधान ऐसा है-ऐसा जो कहा सो उनमें यह कारण है कि इस तरह से प्रवेश और निर्गम जो करता है वह चक्रो प्रशस्त फल वाला खंडगप्पवायगुहाओ दक्खिणिल्लेणं दारेणं णीणेइ ससिव्व मेहंधयारनिवहाओ) त्या२मा य રત્ન જેને ગતવ્ય માર્ગ પ્રકટ કરી રહ્યું છે. તે ભારત નરેશ યાવત્ ખંડ પ્રપાત ગુફાના દક્ષિણ દ્વારથી પસાર થઈને ચન્દ્રની જેમ અંધકાર સમૂહ માંથી નીકળ્યો. અહીં યાવત पहनापाथी “अनेक राजवरसहस्रानुयातमार्गः” त्या विशेष 43 "महासमुद्ररत्न भतामिव विशेष सुधी पणन पडaiतभित्रा शुशना ५४२१मा ४२वामा माछ. તેવું જ સર્વ વર્ણન અહીં પણ કરી લેવું જોઈએ. આમ સૂચિત કરવામાં આવે છે. અત્રે એવી આશંકા થાય છે કે ચક્રવતીઓને જે તમિસ્રા ગુફામાં પ્રવેરા અને ખંડપ્રપાત ગુફામાંથી નિગમ હોય છે, એનું કારણ શું છે? એવું કેમ થતું નથી કે ખંડપ્રપાત ગુફામાંથી તેમને પ્રવેશ થાય અને તમિસા ગુફામાંથી તેમનું નિર્ગમન થાય કેમ કે પ્રવેશ અને નિર્ગમન રૂપ કાર્યોની ઉભયત્ર તુલ્યતા છે. તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે એવું જે કહેવામાં આવ્યું છે તે તેમાં એ કારણ છે કે આ પ્રમાણે પ્રવેશ અને નિર્ગમન જે કરે છે. તે ચકી પ્રશસ્ત ફળવાનું થાય છે. બીજી વાત એ છે કે ખંડપ્રપાત ગુફાથી પ્રવિષ્ટ થઈ એ તે ઋષભકૂટ આસન પડે છે તે તેની ઉપર ચતુર્દિક પયંત સાધ્ય વગર નામન્યાસ એટલે કે–નામ समवु ५५] शश्य हातुनथा. सूत्र-२६॥ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy