SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे एणं पंजलिउडे' छाया-नमस्यन् अभिमुखे. विनयेन पाञ्जलिपुटः, इति संग्राह्यम् , तत्र नमस्यन् पञ्चाङ्गनमनपूर्वकं प्रणतो भवन् अभिमुखे-सम्मुखे विनयेन सविनयं प्रा जलिपुटः अञ्जलीकृतकरयुगल: 'पज्जुवासइ' पर्युपास्ते तिष्ठति ॥सू० ४६॥ इत्थं भगवत्कलेवरसमीपागमनरूपां शक्रवक्तव्यतामुक्त्वा सम्प्रतीशानेन्द्रादिवक्तलिये वह उधूत थी, निरवच्छिन्न शीघ्रत्व गुण के योग से वह शीघ्ररूप थी, तथा देवजनोचित होने से वह दिव्य थी, तिर्यग् असंख्यात द्वीप समुद्रों को पार करता हुआ वह शक आया सो इसका तात्पर्य ऐसा है कि तिर्यग्लोकवर्ती असंख्यात द्वीप समुद्र शास्त्र में कहे गये हैं तिर्यग्यलोक का तात्पर्य मध्यलोक से है इस मध्यलोक में जम्बूद्वीप आदि द्वीप और लवणसमुद्र आद्रि समुद्र असंख्यात २ हैं ऐसी जिनेन्द्र की वाणी है। त्रायस्त्रिंशक देव ३३ ही होते हैं और ये गुरुस्थानीय होते हैं, सोम, यम, वरुण और कुबेर इस तरह से ये चार लोकपाल कहे गये हैं। आठ अग्रमहिषियों के नाम इस प्रकार से हैं-पद्मा १, शिवा २, शची, ३, अञ्जू ४, अमला ५, अप्सरा ६, नवमिका ७, और रोहिणी ८, इन एक २ पट्ट देवियों का परिवार १६-१६ हजार प्रमाण है, बाह्यपरिषदा, मध्यपरिषदा और अभ्यन्तर परिषदा के भेद से इसकी ३ परिषदाएँ होती हैं, अनीक-सेना सात प्रकार की कही गई है-हय, गज, रथ. सुमट, वृषभ, गन्धर्व, और नाटय चार दिशाओं में से प्रत्येक दिशा में ८४-८४ हजार आत्मरक्षक देव रहते है इसीलिये यहां चारों दिशाओं के चार चौरासी हजार अर्थात् तीन लाख छिहोत्तर हजार आत्मरक्षक देव कहे गये हैं ॥४६॥ ___ इस प्रकार से भगवान् के कलेवर के समीप शक के आगमन की वक्तव्यता को प्रकट करके એથી તે ઉધૂત હતી. નિરવચ્છિન્ન-શીઘત્વ ગુણના વેગથી તે શીધ્ર રૂષ હતી. તેમજ દેવજચિત હોવાથી તે દિવ્ય હતી. તિર્યંગૂ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને તે શક આવ્યું હતું આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે તિર્યગૂ લકવત અસંખ્યાત દ્વીપ સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે.-તિયગૂ લેકનું તાત્પર્ય મધ્યક થાય છે. એ મધ્યલેકમાં જબુદ્વીપ વગેરે દ્વીપ અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો અસંખ્યાત ૨ છે. એવી જિનેન્દ્રની વાણી છે. ત્રાયશ્વિ શક્ર દેવે ૩૩ જ થાય છે, અને એ ગુરુસ્થાનીય હોય છે. સોમ, યમ, વરુણ અને કુબેર આ રીતે એ ચાર કપાલે કહેવામાં આવેલ છે. આઠ અગ્ર મહિષીઓના નામ આ પ્રમાણે છે ૧ પદ્મા, ૨ શિવા, ૩ શચી, ૪ અંજ, ૫ અમલા, ૬ અપ્સરા, ૭ નવામિકા અને ૮ રોહિણી એ એક–એક પટ્ટદેવીઓને પરિવાર ૧૬-૧૬ હજાર પ્રમાણ છે. બાહ્ય પરિષદા, મધ્ય પરિષદા અને આભ્યન્તર પરિષદાના ભેદથી આની રૂ પરિષદાઓ થાય છે. અનીક-સેના સાત પ્રકારની કહેવામાં આવેલ છે, હય, ગજ, રથ, સુભટ, વૃષભ, ગર્વ અને નાર્ય ચાર દિશાઓમાંથી દરેક દિશામાં ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દેવો રહે છે. એથી અહીં ચારે ચારે દિશાઓના ચાર ચોરાસી હજાર આત્મરક્ષક દે કહેવામાં આવેલ છે. માદા આ પ્રમાણે ભગવાનના કલેવરની પાસે શકના આગમનની વક્તવ્યતાને પ્રકટ કરીને હવે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy