SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ___जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे अत्राह- सर्वसावद्यवर्जनीयत्वेन देशनायां प्रथमं यतिधर्मस्य देशनीयत्वात, मोक्षपथस्यात्यासन्नत्वात्, श्रमणसंघस्य प्रथमं व्यवस्थापनीयत्वाच्च सर्वतः प्रथम यतिधर्मोपदेशो भगवता कृतः, ततस्तदङ्गभूतौ श्रावकधर्म संविग्नपाक्षिकधर्मावपि भगवता समुपदिष्टावेव, अत एव तौ शास्त्रेषु समुपलभ्येते, भगवदनुपदिष्टत्वे तु तयो नामापि श्रोतुम शक्यम् । अत्र तु श्रमणधर्मस्यैव यदुपादानं तल्लावार्थमुक्तम् । अतः श्रावकधर्मयतिधर्मापपि भगवदुक्तत्वे नात्र संग्राह्यायेवेति । अथ भगवत्कृतधर्मोपदेशप्रभावेण बहयो भगवदनुयायिनो जाताः, तेषां यावन्तः संघा-जातास्तानाह-'उसभस्स णं' इत्यादिना । 'उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीगणा गणहरा होत्था' ऋषभस्य खलु अर्हतः कौशालिकस्य चतुरशीतिर्गणाः चतुरशीतिर्गणधराश्च अभवन् । अत्रेदं बोध्यम्-यस्य भगवतो यावन्तो गणा भवन्ति तस्य तावन्त एव गणधरा भवन्ति । तदुक्तं 'जावइया जरस गणा तावइया गणहरा तस्स' छाया-यावन्तो यस्य गणास्तावन्तो गणधरास्तस्य का धर्म और संविग्नपाक्षिक का धर्म हैं, सो इस शका का समाधान ऐसा है कि सर्वप्रथम प्रभु देशना में यधिधर्म का ही व्याख्यान करते हैं, क्योकि वही देशनीय बतलाया गया है. इसका कारण भी यही हैं कि यतिधर्म में हो सर्व प्रकार से सावधयोग का परिहार होता है. इसी से वह मोक्षपथ के अत्यासन्न होता कहा गया है। श्रावकधर्म और संविग्न पाक्षिक धर्म ये दो धर्म यतिधर्म के अङ्गभूत कहे गये हैं सो इनका भी प्रभु ने उपदेश दिया ही है. यदि ऐसा न होता तो शास्त्रों में जो इनका वर्णन किया गया मिलता है वह नहीं मिलता। यहां पर जो यतिधर्म का ही उपासन किया गया है यह लाघव के लिये किया गया है. इसलिये श्रावकफर्म और यतिधर्म ये दोनों धर्म भगवदुपदिष्ट होने से यहा पर संग्राह्य ही हैं। भगवान् द्वारा उपदिष्ट हुए धर्मोपदेश के प्रभाव से अनेक मनुष्य उनके अनुयायी हो गये । "उसभस्स णं अरहओ कोसलियस्स चउरासो गणा गणहरा होत्था" उस समय उन कोश કારિત અને અનુમોદનાથી સર્વ સાવઘયોગનું પરિવર્જન થઈ જાય છે. તે યતિ ધર્મ છે એનાથી ઉતરતો શ્રાવક ધર્મ અને સવિગ્ન પાક્ષિક ધમ છે. તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે સર્વ પ્રથમ પ્રભુ દેશનામાં યતિ ધર્મનું જ વ્યાખ્યાન કરે છે, કેમકે તે જ દેશનીય કહેવામાં આવેલ છે. આનું કારણ આ પ્રમાણે છે કે યતિ ધર્મમાં જ સર્વ પ્રકારથી સાવધગને પરિહાર થાય છે. એથી જ તે મોક્ષપથને અત્યાસન છે, એવું કહેવાય છે. શ્રાવક ધર્મ અને સંવિગ્નપાક્ષિક ધર્મ એ ઓ બને ધર્મો યતિ ધર્મના અંગભૂત કહેવામાં આવેલ છે, પ્રભુએ એમને પણ ઉપદેશ આપે જ છે. જે એવું ન હોત તો શાસ્ત્રોમાં જે એમનું વર્ણન મળે છે તે મળત નહિ. અહીં જે યતિ ધર્મનું ઉપાદાન કરવામાં આવેલ છે તે લાઘવના માટે કરવામાં આવેલ છે, એથી જ શ્રાવક ધર્મ અને યતિ ધર્મ એઓ બને ધમૅ ભગવદુપદિષ્ટ હોવાથી અહીં સંગ્રાહ્ય જ છે. ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મોપ शन प्रलापथी ! मनुध्या तमना मनुयायी। थई गया, 'उसभस्लणं अरहओ कोसलियस्स चउरासी गणा गणहरा होत्था' त समये ते सास भ प्रभुन ८४ सामने જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy