SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ९५८ सूर्यप्रज्ञप्तिसूत्रे -आयामतो वर्द्धते । येन च क्रमेण परिबर्द्ध ते तेनैव क्रमेण यदा सर्वाभ्यन्तरान्मण्डलात् वहिः निष्क्रमतां तेषामेव सूर्यचन्द्राणां तापक्षेत्रं पुनः परिहीयते । तथाहि-सर्वबाह्यमण्डले चार चरतां सूर्यचन्द्राणां प्रत्येकं जम्बुद्वीपचक्रवालस्य दशधा प्रविभक्तस्य द्वौ द्वौ भागौ तापक्षेत्र, ततश्च सूर्यस्याभ्यन्तरं प्रविशतः प्रतिमण्डलं षष्टयधिकषत्रिंशच्छत प्रविभक्तस्य द्वौ-द्वौ भागो तापक्षेत्रस्य वर्तते । चन्द्रमसस्तु मण्डलेषु प्रत्येकं पौर्णमासी सम्भवे क्रमेण प्रतिमण्डलं षड्विंशतिः षड् विंशतिर्भागाः सप्तविंशतितमस्य च एकः सप्तभाग इति क्रमेण वर्द्धते । एवं च क्रमेण प्रतिमण्डलमभिवृद्धौ यदा सर्वाभ्यन्तरे मण्डले चारं चरतस्तदा प्रत्येकं जम्बुद्वीपचक्रवालस्य त्रयः परिपूर्णाः दशभागास्तापक्षेत्रं-प्रकाशक्षेत्रं ततः पुनरपि सर्वाभ्यन्तरान्मण्डलात बहिनिष्क्रममाणे सूर्यस्य प्रतिमण्डलं षष्टयधिक षट् त्रिंशच्छतप्रविभक्तस्य जम्बुद्वीपचक्रवालस्य द्वौ-द्वो भागौ क्रमेण तापक्षेत्र परिहीयते । चन्द्रमसस्तु मण्डलेषु प्रत्येकं पौर्णमासी के क्रम से बढता है, उसी क्रम से जब सर्वाभ्यंतरमंडल से बाहर निकलते समय उन्ही सूर्य चन्द्र का तापक्षेत्र हीन होता है । जैसे की सर्व बाघमंडल में चार करते हुवे सूर्य चंद्र का जंबूढीप के दश प्रकार से विभक्त प्रत्येक चक्रवाल का दो दो भाग को तापक्षेत्र तदनन्तर सूर्य का अभ्यन्तर मंडल में प्रवेश करते समय छत्तीस सो छियासठ से विभक्त प्रतिमंडल का दो दो भाग तापक्षेत्र का बढता है। चन्द्रमा के मंडल में प्रत्येक पूर्णिमा के संभव में क्रम से प्रतिमंडल में छाईस छाईस भाग तथा सताईसवें भाग का एक सात भाग इस प्रकार के क्रम से बढ़ते हैं। इस प्रकार के क्रम से प्रतिमंडल की वृद्धि से जब साभ्यंतर मंडल में चार करते हैं, तब प्रत्येक जद्धीप चक्रवाल का तीन परिपूर्ण तथा दस भाग, प्रकाश क्षेत्र को फिर से सर्वाभ्यन्तर मंडल से बाहर निकलते समय सूर्य का प्रतिमंडल में छत्तिस सो छियासठ भाग में विभक्त દરરોજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ કમથી સૂર્ય ચંદ્રના સર્વાત્યંતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. જેમકે-સર્વ બાહ્યમંડળમાં ચાર કરતા સૂર્ય ચંદ્રના જંબુદ્વીપના દસ પ્રકારથી વહેંચાયેલ દરેક ચક્રવાલના બબ્બે ભાગેને તાપક્ષેત્ર તથા તે પછી સૂર્યના અભ્ય. તર મંડળમાં પ્રવેશ કરતી વખતે છત્રીસ છાસડથી વિભક્ત થયેલ દરેક મંડળના બબ્બે ભાગો તાપક્ષેત્રના વધે છે. ચંદ્રમાના મંડળમાં દરેક પૂર્ણિમાના સમયમાં ક્રમથી દરેક મંડળમાં છવ્વીસિયા છાસી ભાગ તથા સત્યાવીસમા ભાગના એક સાતભાગ આ પ્રકારના ક્રમથી વધે છે. આ રીતના કમથી દરેક મંડળની વૃદ્ધિથી જ્યારે સત્યંતર મંડળમાં ચાર કરે છે, ત્યારે દરેક જંબુદ્વીપના ચક્રવાલના ત્રણ પુરેપુરા તથા દસભાગ જેટલા પ્રકાશ ક્ષેત્રને ફરીથી સર્વાત્યંતર મંડળની બહાર નીકળતી વખતે સૂર્યના દરેક મંડળમાં છત્રીસસો. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy