SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितम प्राभृतप्राभृतम् ८३ रेण प्रणतं गौतमं शिष्यं श्री भगवान् बोधयतीति तात्पर्यार्थः । तद्विवक्षितं पर्व चरमे अहोरात्रे सूर्योदयादारभ्य तावत्तुल्येषु मुहूर्तेषु तावत्सु च मुहूर्त्तभागेषु अतिक्रान्तेषु तत् पर्व परिसमाप्तिमुपगच्छेत् । इत्येवं करणगाथात्रयाणामक्षरार्थबोधसारांशः ॥३॥ ___ अथ भावना प्रोच्यते-प्रथमं पर्व चरमेऽहोरात्रे कतिमुहूर्तानतिक्रम्य परिसमाप्तिमुपगच्छेदिति जिज्ञासायां प्रोच्यते-प्रथमपों तत्वात् गुणको राशिरेकरूपो ध्रियते, अयमेव कल्योजो राशीरित्यतस्तत्र त्रिनवतिः प्रक्षिप्यते-१+९३-९४ जाता चतुर्नवतिः। अस्य च चतुर्विशत्यधिकेन शतेत्र-१२४ भागो हर्तव्यः-१३ अत्र भाज्यराशेस्तोकत्वाद् भागो न लभ्यते, अतोऽत्र यथासंभवं करणलक्षणं कर्त्तव्यं, तत्र चतुर्नवतेरई कर्तव्यं भवेत् । ९४:२४७ जाताः सप्तचत्वारिंशत् , सा च मुहर्तकरणार्थ त्रिंशता गुण्यते गुणिते च जातानि ४७४३० =१४१० चतुर्दशशतानि दशोत्तराणि, तेषां च द्वापष्टिभागकरणार्थ द्वाषष्टया ह्रियते १४१० प्रकार से श्री गौतम स्वामी को भगवान् श्री कहते हैं, उस विवक्षित पर्व को चरम अहोरात्र में सूर्योदय से आरम्भ करके उतने मुहूर्त तथा उतने मुहूर्त भागों में व्यतीत होने पर वह पर्व समाप्त होता है, यही तीन करण गाथाओं का अक्षरार्थ रूप सारांश होता है ।३। अब इनकी भावना प्रदर्शित की जाती है-पहला पर्व अन्तिम अहोरात्र में कितने मुहर्त जाने पर समाप्त होता है ? इस जिज्ञासा का शमन के लिये कहते हैं-प्रथम पर्व कहने से गुणांक राशि एक रक्खे यही कल्योज रूप राशि है अतः उसमें तिराणु का प्रक्षेप करे १+ ९३-९४ तो चोराणवे होते हैं इसका एक सो चोवीस से भाग करे ने यहां भाज्य राशि अल्प होने से भाग लब्ध नहीं होता है, अतः यहां पर यथासंभव करण में कहे अनुसार लक्षण करे तो चोराण का आधा करे तो संतालीस ४७ होता है, उसको मुहर्त करने के लिये तीस से गुणा करे गुणा करने से ४७+३०-१४१० चौदह सो दस होते हैं, उनका बासठ भाग करने के સ્વામીને ભગવાન શ્રી કહે છે, એ વિવણિત પર્વને છેલા અહોરાત્રમાં સૂર્યોદયથી આરંભીને એટલા મુહૂર્ત તથા એટલા મુહૂર્તના ભાગે વીત્યા પછી તે પર્વ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ત્રણ કરણ ગાથાઓને અક્ષરાર્થ રૂપ સારાંશ થાય છે (૩) હવે આ વિષયની ભાવના બતાવવામાં આવે છે–પહેલું પર્વ છેલા અહોરાત્રમાં કેટલાં મુહુર્ત વીત્યા પછી સમાપ્ત થાય છે ? આ જીજ્ઞાસાના સમાધાન માટે કહે છે–પહેલું પર્વ કહેવાથી ગુણાકાર શશિ એક સમજવી. આ કલ્પજરૂપ રાશિ છે, તેથી તેમાં ત્રાણુ ઉમેરવા ૧૩=૯૪ ચોરાણુ થાય છે. આને એક ચોવીસથી ભાગ કરવો. ફરૂ અહીં ભાજ્યરાશિ ન્યૂન હોવાથી ભાગ ચાલી શકતું નથી તેથી અહીંયાં યથાસંભવ કરણમાં બતાવેલ લક્ષણ કરવું. તે ચોરાણુના અર્ધા કરે તે ૪૭ સુડતાલીસ થાય છે, તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણ કાર કરે. ગુણાકાર કરવાથી ૪૭૪૩૦=૧૪૧૦ ચૌદસે દસ થાય છે. તેના બાસઠ ભાગ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy